શોધખોળ કરો

SA20: દક્ષિણ આફ્રિકા ટી20 લીગમાં રમશે RCBનો આ ધાકડ ખેલાડી, આ લીગ રમનાર પ્રથમ ભારતીય બનશે

South Africa 20 League 2025: આ વખતે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ દક્ષિણ આફ્રિકા ટી20 લીગની નવી સીઝનમાં પ્રવેશવા જઈ રહ્યો છે. પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડી આ લીગમાં રમવા જઈ રહ્યો છે. પાર્લ રોયલ્સે આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

South Africa 20 League 2025: તમામ ફ્રેન્ચાઇઝીઓ સાઉથ આફ્રિકા 20 લીગની નવી સીઝન પહેલા ખેલાડીઓને રિટેન કરી રહી છે અને રિલિઝ કરી રહી છે. આ સિવાય ફ્રેન્ચાઈઝી કેટલાક ખેલાડીઓને પણ સાઈન કરી રહી છે. હવે પાર્લ રોયલ્સે નવી સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીએ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ હવે ફરી એકવાર આ ધાકડ ખેલાડી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યો છે.

 

દિનેશ કાર્તિક દક્ષિણ આફ્રિકા 20 લીગ રમશે
દિનેશ કાર્તિકે IPL 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કાર્તિકે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આ વિકેટકીપર બેટ્સમેનને પાર્લ રોયલ્સે દક્ષિણ આફ્રિકા 20 લીગ 2025 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કાર્તિક દક્ષિણ આફ્રિકા 20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય પણ બનવા જઈ રહ્યો છે. કાર્તિકે તેના જન્મદિવસ દરમિયાન જ IPLમાંથી નિવૃત્તિ લીધી હતી. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા 20 લીગની નવી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે.

T20 ક્રિકેટનો સારો અનુભવ
દિનેશ કાર્તિક પાસે ટી20 ક્રિકેટનો સારો અનુભવ છે. હવે કાર્તિક દક્ષિણ આફ્રિકા 20 લીગમાં તેના અનુભવનો ઉપયોગ કરતો જોવા મળશે. દિનેશ કાર્તિકે પોતાની કારકિર્દીમાં 450 થી વધુ T20 મેચ રમી છે. જેમાંથી તેણે ટીમ ઈન્ડિયા માટે 60 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

આ સિવાય કાર્તિક પાસે IPL અને અન્ય લીગ સહિત 401 T20 મેચોનો અનુભવ છે. કાર્તિકે 401 T20 મેચમાં 7407 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 34 અડધી સદી આવી છે. કાર્તિક આઈપીએલમાં 6 ટીમો તરફથી રમ્યો હતો. જેમાં તેની છેલ્લી ટીમ આરસીબી હતી.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget