શોધખોળ કરો

IND vs BAN: આ ખેલાડીઓએ દુલીપ ટ્રોફીમાં ધૂમ મચાવી હતી, પરંતુ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં તેમને સ્થાન ન મળ્યું

Duleep Trophy 2024: આ યાદીમાં મોટા નામ સામેલ છે. શ્રેયસ અય્યર ઉપરાંત, મુશીર ખાન અને અભિષેક પોરેલે દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ ટેસ્ટ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી.

IND vs BAN Test Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે. પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં દુલીપ ટ્રોફીની મેચો ચાલી રહી છે. ઘણા ખેલાડીઓએ દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ ટેસ્ટમાં તેઓ ટીમમાં સ્થાન મેળવી શક્યા ન હતા. જો કે, આજે આપણે તે ખેલાડીઓ પર નજર નાખીશું જેમણે દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમ છતાં પ્રથમ ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી ન હતી.        

આ યાદીમાં મોટા નામ સામેલ છે. શ્રેયસ અય્યર ઉપરાંત મુશીર ખાન અને અભિષેક પોરેલે દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી. ઈન્ડિયા-બી તરફથી મુશીર ખાને 181 રનની ઈનિંગ રમી હતી. એક સમયે ભારત-બી ટીમ 94 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, પરંતુ આ પછી મુશીર ખાને કમાન સંભાળી હતી. મુશીર ખાનની સદીની મદદથી ઈન્ડિયા-બીએ 321 રન બનાવ્યા હતા.         

લેફ્ટ આર્મ સ્પિન બોલર માનવ સુથારે ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું. ઈન્ડિયા-સી તરફથી માનવ સુથારે 7 વિકેટ ઝડપી હતી. આ બોલરે અક્ષર પટેલ, દેવદત્ત પડિકલ અને કેએલ ભરત જેવા મોટા નામોને પોતાનો શિકાર બનાવ્યા. પરંતુ તેમ છતાં માનવ સુથારને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.      

ઈન્ડિયા-ડી માટે શ્રેયસ અય્યરે 44 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમી હતી. જ્યારે દેવદત્ત પડિકલે 70 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અભિષેક પોરેલે મુશ્કેલ સમયમાં 35 રનની સારી ઇનિંગ રમી હતી. પરંતુ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો.       

આગામી 19 સપ્ટેમ્બરએ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. અને પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ઓન કરી દેવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા આગામી 19 સપ્ટેમ્બરએ પ્રથમ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટમાં ઘણા પ્લેયરોને સ્થાન મળ્યું નથી જેમને દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે શું આ પ્લેયરોને બીજી શ્રેણી માં મોકો મળી શકે છે કે નહીં.     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget