શોધખોળ કરો

નિવૃત્તિના માત્ર 10 કલાક જ ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર

Dwayne Bravo Retirement: ડ્વેન બ્રાવો નિવૃત્ત થતાંની સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો. બ્રાવોએ લગભગ 10 કલાક પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તે આઈપીએલમાં પરત ફર્યો છે.

IPL 2025 Dwayne Bravo Joins as KKR Mentor: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો(Dwayne Bravo)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. બ્રાવોએ 2021માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ટી-20 લીગમાં પણ ખેલાડી તરીકે જોવા નહીં મળે. પરંતુ ક્રિકેટના મેદાનથી દૂર ગયા પછી પણ બ્રાવોએ ક્રિકેટ સાથેનું પોતાનું કનેક્શન તોડ્યું નથી. તેણે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે અને હવે તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર તરીકે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

બ્રાવો કોલકાતાનો મેન્ટર બન્યો
તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ડ્વેન બ્રાવો હવે કોલકાતા નાઈટ રાઈડર્સની જર્સીમાં જોવા મળશે, પરંતુ એક ખેલાડી તરીકે નહીં પરંતુ મેન્ટર તરીકે. આ જાહેરાત પોતે કોલકાતા નાઈટ રાઈડર્સના સોશિયલ મીડિયા પેજ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે- અમારા નવા માર્ગદર્શક, ડીજે 'સર ચેમ્પિયન'નું સ્વાગત છે, ચેમ્પિયન્સના શહેરમાં તમારુ સ્વાગત છે!

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

તમને જણાવી દઈએ કે આ પહેલા ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર હતા. જેમના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 10 વર્ષ બાદ આઈપીએલ 2025 ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.

ડ્વેન બ્રાવોની આઈપીએલ કારકિર્દી
ડ્વેન બ્રાવોએ આઈપીએલની 161 મેચોમાં 129.57ની સ્ટ્રાઈક રેટથી 1560 રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે આઈપીએલની 161 મેચોમાં 8.38ની ઈકોનોમી સાથે 183 વિકેટ લીધી છે. ડ્વેન બ્રાવોએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 75 ઇનિંગ્સમાં 1004 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ચેન્નાઈ માટે 8.37ની ઈકોનોમીમાં રન આપીને 140 વિકેટ પણ લીધી છે.

ડ્વેન બ્રાવોએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 25 ઈનિંગમાં 457 રન બનાવ્યા છે. આ સિવાય તેણે મુંબઈ માટે 8.20ની ઈકોનોમીમાં 26 વિકેટ પણ લીધી છે. ગુજરાત લાયન્સ તરફથી ડ્વેન બ્રાવોએ 13 ઇનિંગ્સમાં 99 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ગુજરાત માટે 8.82ની ઈકોનોમી સાથે 17 વિકેટ પણ લીધી છે.  ડ્વેન બ્રાવોની ગણતરી વિશ્વના ટોપ ઓલરાઉન્ડરમાં થાય છે.

આ પણ વાંચો...

IPL 2025: શું આશીષ નહેરા ગુજરાત ટાઈટન્સનો સાથ છોડશે? મોટી જાણકારી આવી સામે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget