શોધખોળ કરો

ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે

પોન્ટિંગે એક સ્પોર્ટ્સ વેબસાઇટને જણાવ્યું, ભારતનું બોલિંગ આક્રમણ શાનદાર છે. બુમરાહ અને શમી છેલ્લા થોડા વર્ષોથી શાનદાર બોલિંગ કરી રહ્યા છે. ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા સહિતનું ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે.

નવી દિલ્હીઃ ક્રિકેટ વિશ્વના મહાન કેપ્ટન પૈકીના એક એવા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે ભારત કે ઓસ્ટ્રેલિયા પૈકી કોનું બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે તેનો શાનદાર જવાબ આપ્યો હતો. પોન્ટિંગે કહ્યું જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા જેવા ફાસ્ટ બોલરના બળે ભારત ટેસ્ટ રેંકિંગમાં ટોચ પર પહોંચ્યું છે. ભારતના ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સીરિઝ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે ભારતીય સ્પિનરોને ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલી થશે અને યજમાન ટીમનું બોલિંગ પલ્લું ભારે હશે. ભારત પાસે ભલે મજબૂત ફાસ્ટ બોલિંગ આક્રમણ હોય પરંતુ તેના સ્પિનર ઓસ્ટ્રેલિયામાં લય કાયમ નહીં રાખે. પોન્ટિંગે એક સ્પોર્ટ્સ વેબસાઇટને જણાવ્યું, ભારતનું બોલિંગ આક્રમણ શાનદાર છે. બુમરાહ અને શમી છેલ્લા થોડા વર્ષોથી શાનદાર બોલિંગ કરી રહ્યા છે. ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા સહિતનું ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે. ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે તેમની સાથે સ્પિનર અશ્વિન અને જાડેજાને જોડી દેવામાં આવે તો ભારતનું આક્રમણ સારું દેખાય છે. પરંતુ તેના સ્પિનરોને ઓસ્ટ્રેલિયામાં મુશ્કેલી આવશે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સ્પિનરોની તુલનામાં નાથન લાયનનો રેકોર્ડ ઘણો સારો છે. ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં વિવિધતા છે, જેના કારણે તે અન્ય ટીમો કરતાં શ્રેષ્ઠ સાબિત થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે લાયને ઓસ્ટ્રેલિયામાં રમેલી 45 ટેસ્ટમાં 171 વિકેટ લીધી છે. જેમાં ભારત સામે 11 ટેસ્ટમાં 51 વિકેટ પણ સામેલ છે. તે ઘરેલુ જમીન પર ભારત સામે ચાર વખત પાંચ કે તેથી વધુ વિકેટ લઈ ચુક્યો છે. અશ્વિને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં રમેલી 7 ટેસ્ટમાં 27 વિકેટ લીધી છે. તે એક પણ વખત અહીંયા પાંચ વિકેટ ઝડપી શક્યો નથી. જ્યારે કરિયરમાં 27 વખત આ કારનામું કરી ચુક્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget