શોધખોળ કરો

Pragyan Ojha: શું ક્રિકેટમાંથી વન ડે ફોર્મેટ હટી જશે? આ ભારતીય ક્રિકેટરના નિવેદન બાદ ખળભળાટ

​​પ્રજ્ઞાન ઓઝાને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ઓઝાની આ ટિપ્પણી સામે આવી.

Pragyan Ojha Team India: ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ઓઝાની આ ટિપ્પણી સામે આવી હતી. મંગળવારથી શરૂ થનારી વનડેમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામસામે ટકરાશે. ECB અનુસાર, સ્ટોક્સ 104 વન ડે રમી ચુક્યો છે અને ઘરઆંગણે તેની વન ડે કરિયરનો અંત આવશે.

ઓઝાએ કહ્યું, અમે ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને ચિંતિત હતા, પરંતુ હવે વનડેનું ભવિષ્ય અનિશ્ચિત લાગે છે. ભવિષ્યમાં આપણે ઘણા ક્રિકેટરોને આ ફોર્મેટમાંથી નિવૃત્ત થતા જોઈશું. સ્ટોક્સની વાત કરીએ તો, લોર્ડ્સમાં 2019 આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં તેના 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટોક્સના અણનમ 84 રનોએ મેચને સુપર ઓવરમાં મોકલવામાં મદદ કરી, ઇંગ્લેન્ડને સૌથી રોમાંચક પરિસ્થિતિઓમાં તેમનું પ્રથમ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી.

ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ધ્યાન આપીશઃ સ્ટોક્સ

બેન સ્ટોક્સે આગળ કહ્યું કે, "અહિંયા સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલી ભર્યો હતો. પરંતુ મેં આ ફોર્મટમાં મારું 100 ટકા પ્રદર્શન નથી આપી રહ્યો. ઈંગ્લેન્ડની જર્સી આ પ્રદર્શનથી વધુ સારું ડિઝર્વ કરે છે. આ ફોર્મેટ મારા માટે નથી રહ્યું. મારું શરીર પણ મારો સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે, હું કોઈ બીજા ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આ આગળ વધવાનો સમય છે."

બેન સ્ટોક્સ હવે સંપુર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં લગાવશે. સ્ટોક્સે આગળ કહ્યું કે, "મારી પાસે જે પણ સમય છે તે હવે હું ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે, હું ટી20 ક્રિકેટ ઉપર પણ ધ્યાન લગાવી શકુ છું."ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સે ઓગસ્ટ 2011માં આયરલેન્ડ સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. આ પછી તેણે 104 મેચમાં 2919 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટોક્સે 3 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લઈને પોતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન આપ્યું છે. સ્ટોક્સનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ રહ્યું છે.

તો બીજી તરફ પ્રજ્ઞાન ઓઝાએ ભારતીય ટીમ માટે 24 ટેસ્ટ મેચમાં 113 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 18 વનડેમાં 21 વિકેટ ઝડપી છે. પ્રજ્ઞાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી નથી રહી. તેણે 6 ઇન્ટરનેશનલ ટી20 મેચ પણ રમી છે. ઓઝાએ આ ફોર્મેટમાં 6 વિકેટ લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
Embed widget