શોધખોળ કરો

કેપ્ટન રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં રમશે કે નહીં ? સામે આવ્યુ મોટુ અપડેટ

સામે આવેલા અપડેટ પ્રમાણે, હાલમાં કેપ્ટન રોહિત શર્મા કોરોના પૉઝિટીવ છે અને આઇસૉલેશનમાં છે. આજે સાંજે રોહિત શર્માનો કોરોના વાયરસને ટેસ્ટ કરવામાં આવશે. 

India Vs England Edgabston Test: આગામી 1લી જુલાઇથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ એઝબેસ્ટૉનમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માના રમવા પર શંકા છે, કેમ કે રોહિત હાલમાં કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. પરંતુ હવે રોહિતને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આજે સાંજ સુધીમાં સ્થિતિ ક્લિયર થઇ જશે. 

સામે આવેલા અપડેટ પ્રમાણે, હાલમાં કેપ્ટન રોહિત શર્મા કોરોના પૉઝિટીવ છે અને આઇસૉલેશનમાં છે. આજે સાંજે રોહિત શર્માનો કોરોના વાયરસને ટેસ્ટ કરવામાં આવશે. 

જો રોહિત શર્માનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેને એઝબેસ્ટૉન ટેસ્ટમાં રમવાની પુરેપુરી સંભાવના છે. બીસીસીઆઇની સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા આજે બર્મિંઘમ પહોંચી રહ્યાં છે. ચેતન શર્મા ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડની સાથે મળીને રોહિત શર્માના રમવા પર ફેંસલો લેશે.  

ઇનસાઇટ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, રોહિત શર્માના રમવા પરર ફેંસલો આજે સાંજ જ લેવામાં આવશે. સિલેક્શન કમિટીની એક મેમ્બરે કહ્યું કે, -રોહિત શર્મા હજુ સુધી આઇસૉલેશનમાં છે, જો બુધવારે રોહિત શર્માનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તે મેચ માટે ઉપલબ્ધ રહેશે. તે મેચ માટે ફિટ છે અને નેગેટિવ આવવા પર કોઇ સમસ્યા નહીં રહે.

ઉલ્લેખનીય છે કે, જો રોહિત શર્મા ટેસ્ટમાં નથી રમી શકતો તો ટેસ્ટ ટીમની કમાન અનુભવી બૉલર જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી શકે છે, આ ઉપરાંત ઋષભ પંત પણ આ માટે દાવેદાર છે.

આ પણ વાંચો...... 

બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........

Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ

ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું

India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ

GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget