શોધખોળ કરો

બે વર્ષથી બહાર બેસેલો આ ફિરકી બૉલર ઇંગ્લેન્ડ સામે કરશે એન્ટ્રી, જાણો કોણ છે તે ને કેમ કરાશે તેને ટીમમાં સામેલ

ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરાયો હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો નહતો મળી શક્યો. કુલદીપે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2018-19માં રમી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની પીચો પર કુલદીપ યાદવ સારુ પરફોર્મન્સ કરી શકે છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત 5મી જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ કરશે. બન્ને ટીમો હાલ દમદાર પૉઝિશન પર છે. જેથી બન્ને ટીમો પોતાના બેસ્ટ ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે. ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે ભારતીય ટીમના ચાઇના મેન ફિરકી બૉલર કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરાયો હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો નહતો મળી શક્યો. કુલદીપે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2018-19માં રમી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની પીચો પર કુલદીપ યાદવ સારુ પરફોર્મન્સ કરી શકે છે. બીસીસીઆઇએ શનિવારે એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં અંજિક્યે રહાણે કહી રહ્યો છે કે તમારા માટે આ ખુબ મુશ્કેલ રહ્યં, તું ત્યારે એકપણ મેચ ના રમ્યો, પરંતુ તારો વ્યવહાર ખુબ સારો હતો. હવે અમે ભારત જઇ રહ્યાં છીએ, તારો સમય આવશે, એટલા માટે સખત મહેનત કરતો રહે. આ પહેલા શુક્રવારે ભારતના બૉલિંગ કૉચ ભરત અરુણે પણ કહ્યું કે કુલદીપ ભારતમાં રમશે. અરુણનો વીડિયો પણ બીસીસીઆઇએ ટ્વીટર પર પૉસ્ટ કર્યો હતો. તેને કહ્યુ કે કુલદીપ ઓસ્ટ્રેલિયામાં એટલા માટે ન હતો રમ્યો કેમકે ટીમ મેનેજમેન્ટના હિસાબથી ખેલાડી સિલેક્શનની રણનીતિ બનાવવામાં આવી હતી. તેમને કહ્યું - જો તે નથી રમ્યો તો ઠીક છે, તે સખત મહેનત કરી રહ્યો છે, તે શાનદાર છે.
તેમને કહ્યું કે અમે પીચ પ્રમાણે ખેલાડી પસંદ કરવાની રણનીતિ અપનાવી હતી. ધ્યાન રાખો કુલદીપને જ્યારે રમવાનો મોકો મળશે, તો તે બતાવી દેશે કે તે શું કરી શકે છે. ભારતમા જ્યારે અમે ચાર ટેસ્ટ મેચ રમીશુ ત્યારે તેને સમય આવશે. કુલદીપ જ્યારે પણ ભારત માટે રમ્યો, તેને શાનદાર કામ કર્યુ. ટી20 મેચમાં તેનો મોકો મળ્યો હતો, તેને બેસ્ટ બૉલિંગ કરી હતી. આ ટીમનો દરેક ખેલાડી જાણે છે તેનો સમય આવશે. બે વર્ષથી બહાર બેસેલો આ ફિરકી બૉલર ઇંગ્લેન્ડ સામે કરશે એન્ટ્રી, જાણો કોણ છે તે ને કેમ કરાશે તેને ટીમમાં સામેલ ફાઇલ તસવીર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget