શોધખોળ કરો

બે વર્ષથી બહાર બેસેલો આ ફિરકી બૉલર ઇંગ્લેન્ડ સામે કરશે એન્ટ્રી, જાણો કોણ છે તે ને કેમ કરાશે તેને ટીમમાં સામેલ

ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરાયો હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો નહતો મળી શક્યો. કુલદીપે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2018-19માં રમી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની પીચો પર કુલદીપ યાદવ સારુ પરફોર્મન્સ કરી શકે છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત 5મી જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ કરશે. બન્ને ટીમો હાલ દમદાર પૉઝિશન પર છે. જેથી બન્ને ટીમો પોતાના બેસ્ટ ખેલાડીઓને લઇને મેદાનમાં ઉતરી શકે છે. ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે ભારતીય ટીમના ચાઇના મેન ફિરકી બૉલર કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરાયો હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો નહતો મળી શક્યો. કુલદીપે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2018-19માં રમી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની પીચો પર કુલદીપ યાદવ સારુ પરફોર્મન્સ કરી શકે છે. બીસીસીઆઇએ શનિવારે એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં અંજિક્યે રહાણે કહી રહ્યો છે કે તમારા માટે આ ખુબ મુશ્કેલ રહ્યં, તું ત્યારે એકપણ મેચ ના રમ્યો, પરંતુ તારો વ્યવહાર ખુબ સારો હતો. હવે અમે ભારત જઇ રહ્યાં છીએ, તારો સમય આવશે, એટલા માટે સખત મહેનત કરતો રહે. આ પહેલા શુક્રવારે ભારતના બૉલિંગ કૉચ ભરત અરુણે પણ કહ્યું કે કુલદીપ ભારતમાં રમશે. અરુણનો વીડિયો પણ બીસીસીઆઇએ ટ્વીટર પર પૉસ્ટ કર્યો હતો. તેને કહ્યુ કે કુલદીપ ઓસ્ટ્રેલિયામાં એટલા માટે ન હતો રમ્યો કેમકે ટીમ મેનેજમેન્ટના હિસાબથી ખેલાડી સિલેક્શનની રણનીતિ બનાવવામાં આવી હતી. તેમને કહ્યું - જો તે નથી રમ્યો તો ઠીક છે, તે સખત મહેનત કરી રહ્યો છે, તે શાનદાર છે.
તેમને કહ્યું કે અમે પીચ પ્રમાણે ખેલાડી પસંદ કરવાની રણનીતિ અપનાવી હતી. ધ્યાન રાખો કુલદીપને જ્યારે રમવાનો મોકો મળશે, તો તે બતાવી દેશે કે તે શું કરી શકે છે. ભારતમા જ્યારે અમે ચાર ટેસ્ટ મેચ રમીશુ ત્યારે તેને સમય આવશે. કુલદીપ જ્યારે પણ ભારત માટે રમ્યો, તેને શાનદાર કામ કર્યુ. ટી20 મેચમાં તેનો મોકો મળ્યો હતો, તેને બેસ્ટ બૉલિંગ કરી હતી. આ ટીમનો દરેક ખેલાડી જાણે છે તેનો સમય આવશે. બે વર્ષથી બહાર બેસેલો આ ફિરકી બૉલર ઇંગ્લેન્ડ સામે કરશે એન્ટ્રી, જાણો કોણ છે તે ને કેમ કરાશે તેને ટીમમાં સામેલ ફાઇલ તસવીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget