શોધખોળ કરો

ભારતીય ટીમના કયા બેટ્સમેને કહ્યું મોટેરાની પીચ બરાબર હતી, બસ બેટિંગ બરાબર ના કરી શક્યા, જાણો વિગતે

રોહિતે પીચને લઇને કહ્યું કે આ પીચ પર વિકેટ સાચવીને વધુ રન બનાવવાનો ઇરાદો રાખવો જરૂરી હતો. રોહિતે કહ્યું કે, આ પીચ પર તમે માત્ર બૉલને બ્લૉક નથી કરી શકતા

નવી દિલ્હીઃ અમદાવાદમાં મોટેરાની પીચને લઇને હવે વિવાદ થવા લાગ્યો છે. ટીમ ઇન્ડિયા 10 વિકેટથી ઇંગ્લિશ ટીમ સામે જબરદસ્ત જીત મેળવી, તો ઇંગ્લેન્ડનો કેપ્ટન જૉ રૂટે પીચને જવાબદાર ગણાવી દીધી છે. રૂટે મોટેરાની પીચ પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પીચનો બચાવ કર્યો છે. તેને પીચને યોગ્ય ગણાવી છે. રોહિતે પીચને લઇને કહ્યું કે આ પીચ પર વિકેટ સાચવીને વધુ રન બનાવવાનો ઇરાદો રાખવો જરૂરી હતો. રોહિતે કહ્યું કે, આ પીચ પર તમે માત્ર બૉલને બ્લૉક નથી કરી શકતા. ભારતીય ટીમના કયા બેટ્સમેને કહ્યું મોટેરાની પીચ બરાબર હતી, બસ બેટિંગ બરાબર ના કરી શક્યા, જાણો વિગતે રોહિતે કહ્યું જ્યારે તમે આવી પીચો પર રમો છો તો તમારી અંદર ઇરાદો હોવો જોઇએ અને સાથે જ તમારે રન બનાવવાની કોશિશ પણ કરવી જોઇએ. તમે ફક્ત બ્લૉક નથી કરી શકતા. તમે જોયુ કે કેટલાક બૉલ ટર્ન થઇ રહ્યાં હતા, તો કેટલાક સ્ટમ્પ તરફી સરકી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા મોટેરાની આ પીચે પર સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો. તેને પ્રથમ ઇનિંગમાં 66 રન અને બીજી ઇનિંગમાં 25 રન ફટકાર્યા હતા. રોહિતે કહ્યું મારી ઇચ્છા માત્ર ટકવાની ન હતી પરંતુ સાથે સાથે રન બનાવવાની પણ હતી, આમાં સારા બૉલને સન્માન કરવાનુ પણ સામેલ હતુ, બસ મે આટલુ કર્યુ. રોહિતે કહ્યું અમદાવાદની પીચ મુશ્કેલ ગણી શકાય પરંતુ રમવુ જોઇતુ હતુ. આવી પીચ પર બેટિંગ કરતાં શીખવી જરૂરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget