શોધખોળ કરો

IND vs NZ, 1st Test: અશ્વિને ભારતના ક્યા મહાન સ્પિનરનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત

R Ashwin Record: અશ્વિને 80મી ટેસ્ટમાં જ હરભજનનો રેકોર્ડ તોડ્યો.

IND vs NZ, 1st Test, Green Park: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને આઉટ કરવાની સાથે જ પોતાના નામે એક મોટો રેકોર્ડ કર્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 418મી વિકેટ લીધી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડી

  • અનિલ કુંબલેઃ 132 ટેસ્ટ, 619 વિકેટ
  • કપિલ દેવઃ  131 ટેસ્ટ, 434 વિકેટ
  • રવિચંદ્રન અશ્વિન: 80 ટેસ્ટ, 418 વિકેટ
  • હરભજન સિંહઃ 103 ટેસ્ટ, 417 વિકેટ

અશ્વિને કેટલી મેચમાં કર્યુ આ કારનામું

અશ્વિને 80 મેચમાં 418 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.

અશ્વિને કયા પાકિસ્તાની ખેલાડીનો તોડ્યો રેકોર્ડ

પ્રથમ ઈનિંગ અશ્વિને જેમિસનની વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર વસીમ અક્રમને પાછળ રાખ્યો હતો. અશ્વિને 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 13માં નંબર પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ ન્યુઝીલેન્ડના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ છે મોડલોને ટક્કર મારે એવી, જાણો શું કરે છે 

આ ગુજરાતી ક્રિકેટરે સીલેક્ટર્સને સામેથી કહી દીધું, મારી ટીમ ઈન્ડિયામાં પસંદગી ના કરશો કેમ કે હું...........

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
Embed widget