શોધખોળ કરો

IND vs SL 1st ODI: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, શ્રીલંકા સામેની વનડે સિરીઝમાંથી બહાર થયો આ ધાકડ ખેલાડી

IND vs SL: ભારતીય ટીમ 10 જાન્યુઆરી (મંગળવાર) થી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલા જસપ્રીત બુમરાહના રૂપમાં ટીમને મોટો ફટકો પડ્યો છે.

IND vs SL: ભારતીય ટીમ 10 જાન્યુઆરી (મંગળવાર) થી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના રૂપમાં ટીમને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. વનડે સીરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી ગઈ છે, પરંતુ બુમરાહ ટીમ સાથે ગયો નથી.

બોર્ડ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી 

ક્રિકબઝના અહેવાલ અનુસાર, BCCIના એક સૂત્રએ જણાવ્યું કે બોર્ડ તેને લઈને ઉતાવળ કરવા માંગતું નથી. આ પહેલા ખુદ બીસીસીઆઈએ માહિતી આપી હતી કે બુમરાહને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, "ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આગામી માસ્ટરકાર્ડ 3 મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે. આ વાત BCCI તરફથી 3જી જાન્યુઆરીની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી હતી.

લાંબા સમયછી ભારતીય ટીમની બહાર છે જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ભારતીય ટીમથી દૂર છે. આ કારણે તે ગયા વર્ષે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ પણ ચૂકી ગયો હતો. તેની પ્રેસ રિલીઝમાં તેની ફિટનેસનું વર્ણન કરતાં, BCCIએ કહ્યું હતું કે, ફાસ્ટ બોલર રિહેબની પ્રક્રિયામાંથી પસાર થયો છે અને નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં જ ભારતની ODI ટીમ સાથે જોડાશે. નોંધનીય છે કે, ભારતીય ટીમે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ODI વર્લ્ડ કપ જેવી મહત્વપૂર્ણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. આવી સ્થિતિમાં, BCCI તેમના સંબંધમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગશે નહીં.

શ્રીલંકા સામે ભારતીય વનડે ટીમ આવી હશે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
મારી પત્ની પહેલાથી જ મહિલાઓમાં રસ ધરાવે છે....: અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર ગાદીપતિના પુત્ર વજેન્દ્ર પ્રસાદની પત્ની-સાસરિયા સામે ફરિયાદ
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
શું સ્ટીલ અને સેમિકન્ડક્ટર પર ટેરિફ લાગશે? ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી સમગ્ર વિશ્વભરમાં હાહાકાર
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ, આ જિલ્લામાં વરસશે  ભારે વરસાદ, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ, આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, એલર્ટ જાહેર
Ahmedabad News:ડિમોલિશન દરમિયાન આત્મવિલોપન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ
Ahmedabad News:ડિમોલિશન દરમિયાન આત્મવિલોપન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ
Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી
Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી
Embed widget