શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી-20 મેચની સીરિઝ અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે

India vs Sri Lanka T20 Series, Virat Kohli And Ravindra Jadeja: વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી-20 મેચની સીરિઝ અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. રિપોર્ટ અનુસાર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં રમશે નહીં. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ સીરિઝથી મેદાનમાં પરત ફરશે.

વેબસાઈટ ક્રિકબઝના અહેવાલ મુજબ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સ્વસ્થ થઇ ગયો છે. તે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટી-20 સીરિઝના ચાર મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. જાડેજા નેશનલ ક્રિકેટ એકેડમીમાં લાંબા સમય સુધી રિહેબમાંથી પસાર થયા બાદ લખનઉ પહોંચી ગયો છે. અહીં તે ક્વોરેન્ટાઈનમાં છે. શ્રીલંકા વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં જ રમાશે.

જાડેજાને નવેમ્બરમાં ઈજા થઈ હતી

નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજા થઇ હતી. આ પછી તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો નહોતો. બાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે સીરિઝમાં પણ તેને  સામેલ કરાયો નહોતો.

વિરાટ કોહલીને આરામ મળી શકે છે

ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ 24 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ પછી આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે. આ બંને મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે તે ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે.

 

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે

IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget