શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી-20 મેચની સીરિઝ અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે

India vs Sri Lanka T20 Series, Virat Kohli And Ravindra Jadeja: વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ ટી-20 મેચની સીરિઝ અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. રિપોર્ટ અનુસાર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં રમશે નહીં. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ સીરિઝથી મેદાનમાં પરત ફરશે.

વેબસાઈટ ક્રિકબઝના અહેવાલ મુજબ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સ્વસ્થ થઇ ગયો છે. તે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટી-20 સીરિઝના ચાર મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. જાડેજા નેશનલ ક્રિકેટ એકેડમીમાં લાંબા સમય સુધી રિહેબમાંથી પસાર થયા બાદ લખનઉ પહોંચી ગયો છે. અહીં તે ક્વોરેન્ટાઈનમાં છે. શ્રીલંકા વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં જ રમાશે.

જાડેજાને નવેમ્બરમાં ઈજા થઈ હતી

નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજા થઇ હતી. આ પછી તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો નહોતો. બાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે સીરિઝમાં પણ તેને  સામેલ કરાયો નહોતો.

વિરાટ કોહલીને આરામ મળી શકે છે

ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ 24 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ પછી આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે. આ બંને મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે તે ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે.

 

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે

IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget