શોધખોળ કરો

IND vs WI ODI Head To Head: આવતીકાલથી વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે વન-ડે સીરિઝ, જાણો અત્યાર સુધીમાં રમાયેલી 139 મેચમાં કોનું પલડું છે ભારે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 139 વનડે મેચ રમાઇ છે.

IND vs WI ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલે (27 જુલાઈ) થી 3 મેચની વન-ડે સીરિઝ શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. અગાઉ રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી જીત મેળવી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 139 વનડે રમાઈ છે. ચાલો જાણીએ કે બંન્ને વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચમાં કોનું પલડુ રહ્યું છે ભારે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 139 વનડેમાં ભારતે 70 અને વેસ્ટ ઈન્ડિઝે 63 મેચ જીતી છે. બંને વચ્ચે 2 મેચ ટાઈ રહી હતી અને 4માં કોઈ પરિણામ આવી શક્યું નથી. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ કરતા આગળ છે.

ભારત છેલ્લી 8 મેચમાં હાર્યું નથી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી છેલ્લી 8 વન-ડેમાં ભારતીય ટીમે જીત મેળવી છે.  2019થી ટીમ ઈન્ડિયા  વેસ્ટ ઇન્ડિઝ સામે હારી નથી. 2019 માં જ વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વખત ભારત સામેની વન-ડે મેચ જીતી હતી. બંને વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં ભારતીય ટીમનો 119 રને વિજય થયો હતો. બંને વચ્ચેની આ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી.

વિકેટકીપર શાઈ હોપ ભારત સામેની વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશીપ કરશે. રોવમેન પોવેલને વાઇસ કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ સિવાય કેટલાક ઈજાગ્રસ્ત ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ, લેગ-સ્પિનર ​​યાનિક કારિયા અને સ્પિનર ​​ગુડાકેશ મોતીનો સમાવેશ થાય છે.

ભારતની વન-ડે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ,  મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝની વન-ડે ટીમ

શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), એલિક અથાનાજે, યાનિક કારિયા, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડેન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિંકલેયર, ઓશાને થોમસ.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget