શોધખોળ કરો

વિન્ડીઝ સીરીઝ પહેલા ભારતનો મોટો ઝટકો, ઉપકેપ્ટન ઇજાના કારણે નહીં રમી શકે પ્રથમ વનડે, જાણો વિગતે

સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર સ્નાયુઓ ખેંચાઇ જવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થયો છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે અધિકારિક જાહેરાત નથી કરી. 

India vs West Indies 1st ODI, Ravindra Jadeja: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સીરીઝ શરૂ થાય તે પહેલા ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમના ઉપકેપ્ટન રવીન્દ્ર જાડેજા પ્રથમ વનડે મેચ નહીં રમે.

ઉલ્લેખનીય છે કે સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર સ્નાયુઓ ખેંચાઇ જવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર થયો છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે અધિકારિક જાહેરાત નથી કરી. 

સીનિયરો આ સીરીઝમાં નથી રમતા -
ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર ઋષભ પંત, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આવામાં ટીમની આગેવાની અનુભવી ક્રિકેટર શિખર ધવનના હાથમાં છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. 

અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે - 
અર્શદીપ સિંહ આજની મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કરી શકે છે, મોહમ્મદ સિરાજ મુખ્ય બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે.

આ પણ વાંચો......... 

Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ

Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?

વોટ્સએપ યૂઝર્સની આ સમસ્યાનો અંતઃ હવે મીડિયા ફાઇલ્સ એન્ડ્રોઇડથી આઇફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર

Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન

Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત

5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
Embed widget