શોધખોળ કરો

IND vs PAK: ભારતે ફરી પાકિસ્તાનને ધૂળ ચટાડી, તિલક વર્મા અને અભિષેક શર્માની તોફાની બેટિંગ

IND vs PAK Asia Cup: ભારત A એ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 માં પાકિસ્તાન A ને 7 રનથી હરાવ્યું છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત છે.

Pakistan Beats India Emerging Teams Asia Cup 2024: ભારત A એ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024 માં પાકિસ્તાન A ને 7 રનથી હરાવ્યું છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 183 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 176 રન જ બનાવી શકી અને 7 રનથી મેચ હારી ગઈ. ભારતીય ટીમની જીતમાં બોલરોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત A તરફથી અંશુલ કંબોજે સૌથી વધુ વિકેટ ઝડપી હતી જેણે પાકિસ્તાન ટીમના 3 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા.

 

ભારત A એ પાકિસ્તાન A ને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા, જેમણે 35 બોલમાં 44 રન બનાવ્યા. તેના સિવાય અભિષેક શર્માએ 35 રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ આઉટ થયા બાદ તેણે પાકિસ્તાની બોલર સુફિયાન મુકીમ સાથે ઝઘડો થયો હતો. પ્રભસિમરન સિંહ અને નિહાલ વાઢેરાએ અનુક્રમે 36 અને 25 રનનું યોગદાન આપ્યું હતું.

પાકિસ્તાની બેટિંગ અંતમાં નિષ્ફળ રહી 
જ્યારે પાકિસ્તાન લક્ષ્યનો પીછો કરવા આવી ત્યારે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે મોહમ્મદ હેરિસ અને ઓમર યુસુફ 21 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. તે પછી, યાસિર ખાન અને કાસિમ અકરમ વચ્ચે 54 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે અપૂરતી સાબિત થઈ. અરાફત મિન્હાસે 41 રન અને અબ્દુલ સમદે પણ 25 રન બનાવ્યા હતા. અંતમાં અબ્બાસ આફ્રિદીએ 9 બોલમાં 18 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ જીતથી 7 રન દૂર રહી હતી.

ભારતીય બોલિંગની વાત કરીએ તો અંશુલ કંબોજ સૌથી અસરકારક સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય રસિક દાર સલામ અને નિશાંત સિંધુએ 2-2 વિકેટ લીધી હતી. હવે ભારત Aની આગામી મેચ 21મી ઓક્ટોબરે UAE સામે થશે, જેણે પોતાની પ્રથમ મેચમાં ઓમાનને 4 વિકેટે હરાવ્યું છે.

આ પણ વાંચો...

IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget