શોધખોળ કરો

India Squad For England: સૂર્યકુમાર અને જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર, આ ઘાતક ખેલાડીનો નહીં થાય સમાવેશ

Team India News: રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર છે. જોકે, બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચહર હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. આવી સ્થિતિમાં તે આ પ્રવાસમાંથી બહાર થઈ જશે.

India tour of England : IPL 2022 બાદ ભારતીય ક્રિકેટ ટીમે જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર, ટીમ ઈન્ડિયાએ છેલ્લા પ્રવાસની બાકીની પાંચમી ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વનડે રમવાની છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ જતા પહેલા ફિટ થઈ ગયા છે.

InsideSport.in ના અહેવાલ મુજબ, રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર છે. જોકે, બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચહર હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. આવી સ્થિતિમાં તે આ પ્રવાસમાંથી બહાર થઈ જશે. રિપોર્ટ અનુસાર, ચહર આગામી બે મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.

ઈનસાઈડસ્પોર્ટે તેના અહેવાલમાં પસંદગી સમિતિના સભ્યને ટાંકીને જણાવ્યું કે ત્રણેય ખેલાડીઓ આગામી દિવસોમાં NCAમાં હશે અને તેમની ફિટનેસના આધારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે. પસંદગી સમિતિના એક સભ્યએ ઇનસાઇડસ્પોર્ટને જણાવ્યું: "તેઓ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઉપલબ્ધ નથી, પરંતુ અમને આશા છે કે સુરૈયા અને જડ્ડુ (જાડેજા) ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ થઈ જશે.

ક્યારે ઈજાગ્રસ્ત થયા હતા જાડેજા અને યાદવ

IPL 2022 દરમિયાન સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયા હતા. આ પછી બંને ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. તે જ સમયે, દીપક ચહરે IPL 2022ની એક પણ મેચ રમી ન હતી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તે ઈજાગ્રસ્ત થયો હતો. બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ દરમિયાન ચહરને પીઠમાં ઈજા થઈ હતી.

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ

  • પાંચમી ટેસ્ટ - 1 જુલાઈથી 5 જુલાઈ
  • પ્રથમ T20 - 7 જુલાઈ
  • બીજી T20 - 9 જુલાઈ
  • ત્રીજી T20 - 10 જુલાઈ
  • પ્રથમ ODI - 12 જુલાઈ
  • બીજી ODI - 14 જુલાઈ
  • ત્રીજી ODI - 17 જુલાઈ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget