શોધખોળ કરો

કયા પૂર્વ ક્રિકેટરે કહ્યું કે ભારતના બૉલરો ખતરનાક થઇ ગયા છે પણ અમારા દેશમાં નહીં ચાલે

ઓસ્ટ્રેલિયામાં હંમેશાથી ભારતીય બૉલરો નથી ચાલતા. આ વખતે પણ તેઓ સંઘર્ષ કરતાં દેખાશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી ટૉપ પર છે, અને પૉઇન્ટ પ્રમાણે તેની નજીક કોઇ ટીમ દેખાતી નથી. ભારતે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચ રમી છે અને બધી જીતી છે, જેના કારણે 360 પૉઇન્ટ મેળવીને ટૉપ પર રહી છે. ભારતની જીતમાં ખાસ કરીને બૉલર્સનો પ્રદર્શન ખુબ મહત્વનુ સાબિત થયુ છે. હવે ભારતીય બૉલરોની એકબાજુ પ્રસંશા થઇ રહી છે તો બીજીબાજુ કેટલીક ખામીઓ પણ બહાર આવી રહી છે. બે વખતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રિકી પૉન્ટિંગે મોટુ નિવેદન આપીને ભારતીય ટીમને ચેતાવી દીધી છે. રિકી પૉન્ટિંગે કહ્યું કે હાલની ભારતીય ટીમ શાનદાર, ભારતના બૉલરો સૌથી વધુ ખતરનાક થઇ ગયા છે, વિરોધી ટીમને ગમે ત્યારે ધ્વસ્ત કરી નાંખવા માટે સક્ષમ છે. ભારતનું બૉલિંગ એટેક ઓસ્ટ્રેલિયા કરતાં ખુબ સારુ છે. કયા પૂર્વ ક્રિકેટરે કહ્યું કે ભારતના બૉલરો ખતરનાક થઇ ગયા છે પણ અમારા દેશમાં નહીં ચાલે રિકી પૉન્ટિંગે પ્રસંશાની સાથે કેટલીક ખામીઓ પણ બતાવી, ક્રિકેટ ડૉટ કૉમ ડૉટ એયુને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી શાનદાર કમાલ કરી રહી છે, તેમની સાથે ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા પણ ફોર્મમાં આવી ગયા છે. ભારત પાસે ઉચ્ચ કક્ષાનુ ફાસ્ટ બૉલિંગ એટેક છે. એટલુ જ નહીં રવિચંદ્રન અશ્વિન અને જાડેજા પણ આક્રમક બૉલિંગ કરી રહ્યાં છે. કયા પૂર્વ ક્રિકેટરે કહ્યું કે ભારતના બૉલરો ખતરનાક થઇ ગયા છે પણ અમારા દેશમાં નહીં ચાલે જોકે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં રમવા આવે છે ત્યારે તેઓ વધારે સંઘર્ષ કરતાં દેખાઇ રહ્યાં હોય છે. ઓસ્ટ્રેલિયામાં હંમેશાથી ભારતીય બૉલરો નથી ચાલતા. આ વખતે પણ તેઓ સંઘર્ષ કરતાં દેખાશે. કયા પૂર્વ ક્રિકેટરે કહ્યું કે ભારતના બૉલરો ખતરનાક થઇ ગયા છે પણ અમારા દેશમાં નહીં ચાલે
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Embed widget