શોધખોળ કરો

T20 WC: રોહિત-વિરાટ સહિત આ ભારતીય દિગ્ગજોનો થઇ શકે છે છેલ્લો ટી20 વર્લ્ડકપ, લિસ્ટ જોઇને ચોંકી જશો.......

આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા નામ સામેલ છે. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા કદાચ છેલ્લી વખત T20 વર્લ્ડકપ રમતા જોવા મળશે

Indian Players Who Might Play Their Last T20 WC: T20 વર્લ્ડકપ 2024 શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. તાજેતરમાં જ ભારતે તેની T20 વર્લ્ડકપ ટીમની જાહેરાત કરી છે. વળી, ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના વિશ્વકપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને આયર્લેન્ડની ટીમો 5 જૂને આમને સામને ટકરાશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે આ T20 વર્લ્ડકપ ઘણા ભારતીય મહાન ખેલાડીઓ માટે છેલ્લો સાબિત થવાનો છે.

ટી20 વર્લ્ડકપમાં છેલ્લીવાર મેદાનમાં દેખાશે વિરાટ કોહલી ?
આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા નામ સામેલ છે. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા કદાચ છેલ્લી વખત T20 વર્લ્ડકપ રમતા જોવા મળશે. વાસ્તવમાં, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લગભગ 35 વર્ષનો છે. આ સિવાય ટી-20 ફોર્મેટમાં વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. તેથી વિરાટ કોહલી આગામી T20 વર્લ્ડકપ ટીમનો ભાગ બને તેવી શક્યતાઓ ઓછી છે.

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાનો પણ છેલ્લો ટી20 વર્લ્ડકપ 
ઉપરાંત, રોહિત શર્મા છેલ્લી વખત ભારત માટે T20 વર્લ્ડકપ રમતા જોવા મળી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા લગભગ 37 વર્ષનો છે. રોહિત શર્માની ફિટનેસ પર પણ સવાલો ઉભા થયા છે. આ સિવાય રોહિત શર્માનું ફોર્મ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી, રોહિત શર્મા આગામી T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતા જોવા મળે તેવી શક્યતા ઓછી છે. આ લિસ્ટમાં ત્રીજું નામ રવિન્દ્ર જાડેજાનું છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઉંમર લગભગ 35 વર્ષ છે. આઈપીએલ 2024 રવિન્દ્ર જાડેજા માટે અપેક્ષા મુજબ રહ્યું નથી. આ સિવાય શિવમ દુબે અને અભિષેક શર્મા જેવા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું સ્થાન લેવા માટે તૈયાર છે.

                                                                                                                                                                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget