શોધખોળ કરો

ઈંગ્લેન્ડ માટે રવાના થઈ ભારતીય ટીમ, રોહિત શર્મા ના દેખાયો, જાણો ક્યારે ઈંગ્લેન્ડ જશે રોહિત

એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ (India) આજે ઈંગ્લેન્ડ (England) જવા માટે રવાના થઈ હતી.

India vs England: એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ (India) આજે ઈંગ્લેન્ડ (England) જવા માટે રવાના થઈ હતી. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોમાં ભારતીય ટીમ ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. બીસીસીઆઈના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી 6 ફોટો શેર કરવામાં આવ્યા છે. પરંતુ આ ફોટોમાં રોહિત શર્મા નથી જોવા મળ્યો, એવામાં ફેન્સ સતત રોહિતની ગેરહાજરી અંગે સવાલ કરી રહ્યા છે.

આ દિવસે જશે રોહિત શર્માઃ
ઋષભ પંત, શ્રેયસ અય્યર સહિતના કેટલાક ખેલાડીઓને બાદ કરતાં મોટાભાગના ખેલાડી આજે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થયા હતા. બાકી વધેલા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી20 સીરીઝ પુર્ણ થયા બાદ ઈંગ્લેન્ડ જશે. આજે ઈંગ્લેન્ડ જવા રવાના થયેલી ટીમમાં રોહિત શર્મા નથી દેખાયો ત્યારે તેના ફેન્સ સવાલ પુછી રહ્યા છે. ત્યારે માહિતી મળી છે કે, રોહિત શર્મા આવતીકાલે એટલે કે, 17 જૂને ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવા રવાના થશે. રોહિત સવારની ફ્લાઈટમાં ઈંગ્લેન્ડ જશે. ત્યાર બાદ 20 જૂનના દિવસે કોચ રાહુલ દ્રવિડ અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં રમી રહેલા બાકીના ખેલાડીઓ ઈંગ્લેન્ડ જશે. 

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમઃ
રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget