શોધખોળ કરો

Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપને આ વખતની ચૂંટણીમાં 70થી વધુ બેઠકો નહીં જીતતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપને આ વખતની ચૂંટણીમાં 70થી વધુ બેઠકો નહીં જીતતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. કે, AICC તરફથી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપવાનું હતું. સમય ન આપ્યો હોત તો રાજભવનનો ઘેરાવ કરવાનો હતો.

તેમણે કહ્યું કે, ED દ્વારા અવાજ દબાવનો પ્રયાસ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીના હોમ સ્ટેટમાં ચૂંટણી આવી રહી છે. 70થી વધુ બેઠક ભાજપની ન આવતી હોવાનું સર્વેનું તારણ આવ્યું છે. વતનમાં પરિણામ સારું ન આવે તો બંનેને વતન આવવુ પડે. હાર ભાળી જતા રાહુલ ગાંધીને મેન્ટલી ટર્ચર કરવામાં આવે છે. ભાજપને ઇંટનો જવાબ પથ્થરથી કોંગ્રેસ આપશે.

ગુજરાતમાં હજારો બાળકો ગૂમ થઈ રહ્યા છે, તેને શોધી નથી શકતા:. આવતીકાલે દરેક જિલ્લામાં કોંગ્રેસ વિરોધ અને ધારણા કરશે.

નરેશ પટેલ નહીં જોડાય રાજકારણમાંઃ ભાજપ-કોંગ્રેસ તરફથી શું આવી પ્રતિક્રિયા?

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના અહેવાલોનો અંત આવ્યો છે. આજે પત્રકાર પરીષદ કરીને નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવું. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ. શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો.  રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો.  હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શુ કરાવે એ નક્કી નહિ.

નરેશ પટેલના રાજકારણમાં નહીં જોડાવાના નિર્ણયને ભાજપે આવકાર્યો હતો.  નરેશ પટેલના રાજકારણમા ન જોડાવવાના નિર્ણય પર સી. આર. પાટીલે કહ્યું કે, નરેશ પટેલ ખૂબ સમજદાર વ્યક્તિ છે.  સમાજ સાથે વાર્તાલાપ કર્યા બાદ તેમણે નિર્ણય કર્યો છે. નરેશ પટેલે જે નિર્ણય કર્યો તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

નરેશ પટેલના નિર્ણય અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. અમે આગાઉ વાત કરી હતી કે નરેશભાઈએ નિર્ણય કરવાનો છે. જે નિર્ણય નરેશભાઈએ લીધો છે તેને સ્વીકારીએ છીએ. અમારા તરફથી તમામ તૈયારી અમે કરી રાખી હતી.

ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : EVM કોના બાપનું ? । abp AsmitaHun To Bolish : કોરોનાની આ વેક્સીન હતી જોખમી ? । abp AsmitaJamnagar News । જામનગરના એક જ પરિવારના ચાર સભ્યો પર હિચકારો હુમલોBhavnagar News । ભાવનગરના બોરતળાવમાં 25 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ
Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ
Sam Pitroda Resigns: વંશીય ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા બાદ સેમ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
Sam Pitroda Resigns: વંશીય ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા બાદ સેમ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
DRDOમાં નીકળી આટલા પદ પર ભરતી, 67 હજાર મળશે પગાર, આ રીતે કરો અરજી
DRDOમાં નીકળી આટલા પદ પર ભરતી, 67 હજાર મળશે પગાર, આ રીતે કરો અરજી
GSEB HSC Results: ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે કરો ચેક
GSEB HSC Results: ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે કરો ચેક
Embed widget