શોધખોળ કરો

IND vs NZ T20I: બીજી મેચમાં પણ સંજુ સેમસનને 'બાકડે' બેસાડી રખાતા ચાહકો લાલઘુમ

સૌકોઈના આશ્ચર્ય વચ્ચે સંજુ સેમસનને પડતો મુકવામાં આવ્યો હતો. ચાહકોને આશા હતી કે, આ મેચમાં સંજુને શામેલ કરવામાં આવશે પણ તેને બહાર બેસાડવામાં આવતા લોકો બરાબરના ભડક્યા છે.

IND vs NZ 2nd T20I : ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટી20 શ્રેણીની પહેલી મેચ વરસાદમાં ધોવાયા બાદ આજે બીજી મેચ રમાઈ હતી. જેમાં સૌકોઈના આશ્ચર્ય વચ્ચે સંજુ સેમસનને પડતો મુકવામાં આવ્યો હતો. ચાહકોને આશા હતી કે, આ મેચમાં સંજુને શામેલ કરવામાં આવશે પણ તેને બહાર બેસાડવામાં આવતા લોકો બરાબરના ભડક્યા છે.   

મેચ માઉન્ટ માઉંગાનુઈના બે'ઓવલમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી હતી. ટીમના સ્ટાર ખેલાડી સંજુ સેમસનને પણ આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો હતો. સંજુને આજે પસંદ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા હતી. 

ચાહકોમાં ભારોભાર રોષ

પ્લેઈંગ ઈલેવનમાં સંજુને ન જોઈને ફેન્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ચાહકોએ ટ્વિટર દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ અગાઉ પણ સંજુની ટી-20 વર્લ્ડકપ 2022ની ટીમમાં પસંદગી ન થતાં ફેન્સ લાલચોળ જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ચાહકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના આ નિર્ણયથી ફેન્સ ખૂબ જ નારાજ છે. સંજુએ 2015માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું, ત્યારથી તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 16 ટી20 ઈન્ટરનેશનલ મેચ જ રમી શક્યો છે. ફેન્સ પોતપોતાની રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે.

ચાહકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો 

 

ટીમ ઈન્ડિયા 

ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ટીમ ન્યુઝીલેન્ડ 

ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget