શોધખોળ કરો

IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થતાં જ CSKના આ દિગ્ગજ ખેલાડીએ લીધો ક્રિકેટ છોડવાનો ફેંસલો, જાણો વિગતે

ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત આઈપીએલમના પ્લેઓફમાં ક્વોલીફાઈ નથી કરી શકી.

IPL 2020: અનુભવી ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સને તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત આઈપીએલમના પ્લેઓફમાં ક્વોલીફાઈ નથી કરી શકી. તે સીએસકે ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્ડર્સ બેંગ્લોર માટે રમી ચુક્યો છે. વર્ષ 2008માં વોટસને રાજસ્થાન રોયલ્સને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, વોટસને અંતિમ લીગ મેચ બાદ સીએસકેના ડ્રેસિંગ રૂમમાં સંન્યાસની વાત સાથી ખેલાડીઓને કરી હતી. આ દરમિયાન તે ઘણો ભાવુક હતો. તેણે કહ્યું, ફ્રેન્ચાઇઝી માટે રમવું મારા માટે સૌભાગ્યની વાત છે. અહેવાલ મુજબ વોટસનને સીએસકેના સપોર્ટ સ્ટાફામાં સામેલ કરવામાં આવી શકે છે. શેન વોટસન આઈપીએલ 2020માં કંઈ ખાસ દેખાવ કરી શક્યો નથી. તેણે 11 મેચમાં 29.90ની સરેરાશથી 299 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અડધી સદી મારી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 121.05 રહ્યો હતો. IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થતાં જ CSKના  આ દિગ્ગજ ખેલાડીએ લીધો ક્રિકેટ છોડવાનો ફેંસલો, જાણો વિગતે સીએસકેના અધિકારીના જણાવ્યા મુજબ, તેણે હંમેશા સારું પ્રદર્શન કર્યુ છે. ધોનીએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. વોટસને આઈપીએલમાં 145 મેચમાં 30.99ની સરેરાશથી 3874 રન બનાવ્યા છે. જેમા તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે. વોટસને આઈપીએલમાં 4 સદી અને 21 ફિફ્ટી ફટકારી છે. ઉપરાંત 92 વિકેટ પણ ઝડપી છે. એક્સિડેંટના સમયે આ રીતે તમારો જીવ બચાવે છે કારમાં લાગેલી એરબેગ, જાણો કેવી રીતે કરે છે કામ IPL 2020: હજુ સુધી કેમ જોવા નથી મળ્યો અંબાણી પરિવાર, જાણો શું છે મોટું કારણ રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget