શોધખોળ કરો

આઇપીએલમાં હૈદરાબાદ સામે મળેલી અદભૂત જીત બાદ ખુશ થઇ ગયેલા કેપ્ટન રાહુલે કરી દીધો આ મોટો દાવો, જાણો વિગતે

રાહુલનુ કહેવુ છે કે તેની ટીમે વાપસીની પુરેપુરી કોશિશ કરી છે, તેમને કહ્યું- બે મહિનામાં ઘણુબધુ બદલાઇ શકે છે, સ્ટાફે ખુબ મહેનત કરી, અમે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે હોવા છતાં ગભરાયા નથી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં શનિવારે એક રોમાંચક મેચ જોવા મળી. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને લૉ સ્કૉરિંગ મેચમાં 12 રને માત આપી. મેચમાં લગભગ પંજાબની ટીમ હારની કગાર પર આવી ગઇ હતી, પરંતુ અંતે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. કિંગ્સ ઇલેવનની આ અદભૂત જીત બાદ પંજાબની કેપ્ટન કેએલ રાહુલ ખુશ થઇ ગયો અને કહ્યું કે તેની ટીમ જીતની આદત પાળતા શીખી રહી છે, જે ટૂર્નામેન્ટના પહેલા હાફના ન હતી. જીત બાદ રાહુલે ટીમ માટે આનંદ વ્યક્ત કર્યો, તેનુ કહેવુ છે કે તેની ટીમ જીતની આદત પાળી રહી છે. રાહુલે કહ્યું- અમે આની આદત પાળી રહ્યાં છીએ, જીત એક આદત છે, જે અમને પહેલા હાફમાં ન હતી, હુ નિશબ્દ છુ, લૉ સ્કૉરવાળી મેચમાં 10 કે 15 રનનુ મહત્વ પણ જાણવુ જરૂરી છે. તમામે આ જીતમાં યોગદાન આપ્યુ, ખેલાડી જ નહીં, સહયોગી સ્ટાફે પણ. રાહુલનુ કહેવુ છે કે તેની ટીમે વાપસીની પુરેપુરી કોશિશ કરી છે, તેમને કહ્યું- બે મહિનામાં ઘણુબધુ બદલાઇ શકે છે, સ્ટાફે ખુબ મહેનત કરી, અમે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે હોવા છતાં ગભરાયા નથી, અમે કોશિશ ચાલુ રાખી અને જીતના પાટા પર પાછા ફરવાનો આનંદ છે. છેલ્લી ઓવરમાં બાજી પલટાઇ ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 126 રન બનાવ્યા હતા, નાના ટાર્ગેટ બનાવ્યો હતો, નાના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત એકદમ શાનદાર રહી, હૈદરાબાદની ટીમે 6.2 ઓવરમાં 56 રન બનાવી લીધા હતા. હૈદરાબાદને છેલ્લી ચાર ઓવરમાં જીત માટે 27 રન બનાવવાના હતા, અને સાત વિકેટ તેના હાથમાં હતી, પરંતુ ત્યારે મેચ પલટાઇ ગઇ. હૈદરાબાદે પોતાની બાકી બચેલી 7 વિકેટ માત્ર 14 રનની અંદર જ ગુમાવી દીધી, અને તેને 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget