શોધખોળ કરો

IPL 2021 Points Table: ધોનીની CSK ફરી ટોપ પર, Virat Kohliની RCB મુશ્કેલીમાં ફસાઈ

મુંબઈ ઈન્ડિયન્સના પણ 8 પોઈન્ટ છે પરંતુ કેકેઆર અને રાજસ્થાન તરફથી નબળા નેટ રેટને કારણે તેઓ છઠ્ઠા સ્થાને છે.

IPL 2021 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14 માં શુક્રવારે CSK અને RCB ટકરાયા હતા. આ મેચમાં CSK ની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. CSK જીત સાથે ટોચ પર પહોંચી ગઈ છે, જ્યારે RCB ટોપ 4 માંથી બહાર થાય તેવી શક્યતા છે.

IPL ની 14 મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું સારું પ્રદર્શન ચાલુ છે. CSK એ અત્યાર સુધી રમેલી 9 માંથી સાત મેચ જીતી છે. CSK ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ નેટ રન રેટને કારણે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. 14 પોઇન્ટ સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ બીજા સ્થાને છે.

RCB નેટ રન રેટ ખરાબ

આરસીબી હાલમાં 10 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પરંતુ આરસીબીનો નેટ રન રેટ સૌથી ખરાબ છે. જો KKR અને રાજસ્થાન પોતાની આગામી મેચ જીતવામાં સફળ રહે તો RCB ને ટોપ 4 માંથી બહાર થવું પડશે. KKR ની ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.

મુંબઈ ઈન્ડિયન્સના પણ 8 પોઈન્ટ છે પરંતુ કેકેઆર અને રાજસ્થાન તરફથી નબળા નેટ રેટને કારણે તેઓ છઠ્ઠા સ્થાને છે. કિંગ્સ ઇલેવન પંજાબ 6 પોઇન્ટ સાથે સાતમા અને સનરાઇઝર્સ હૈદરાબાદ બે પોઇન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને છે.


IPL 2021 Points Table: ધોનીની CSK ફરી ટોપ પર, Virat Kohliની RCB મુશ્કેલીમાં ફસાઈ

હર્ષલ પટેલની સ્થિતિ વધુ મજબૂત થઈ

CSK અને RCB વચ્ચેની મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. 421 રન બનાવ્યા બાદ શિખર ધવન ઓરેન્જ કેપ હોલ્ડર છે. 380 રન બનાવનાર કેએલ રાહુલ બીજા સ્થાને છે. ડુ પ્લેસિસ હવે 351 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

RCB ફાસ્ટ બોલર હર્ષલ પટેલે પર્પલ કેપ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. હર્ષલ પટેલે 9 મેચમાં 19 વિકેટ લીધી છે. અવેશ ખાન 14 વિકેટ સાથે બીજા નંબરે છે, જ્યારે ક્રિસ મોરિસ પણ 14 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget