શોધખોળ કરો

IPL 2022: પૂર્વ ક્રિકેટરની પંજાબ કિંગ્સને, કહ્યું- ઓક્શનમાં કેપ્ટન શોધવા ના જવાય, આ ભારતીયને સોંપી દો ટીમની કમાન........

પંજાબ કિંગ્સની પાસે પર્સમાં હાલમાં 72 કરોડ રૂપિયા છે, જે તમામ ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધુ છે.  

Punjab Kings Captain: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ (Punjab Kings)એ હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત નથી કરી, IPLની મેગા ઓક્શન (IPL Mega Auction)થી પહેલા ટીમે બે ખેલાડીઓને રિટેન તો કર્યા પરંતુ કેપ્ટનશીપની જવાબદારી નથી આપી. આવામાં સમજી શકાય છે કે પંજાબ કિંગ્સ હરાજીમાં જ પોતાના કેપ્ટનને શોધશે. પંજાબ કિંગ્સની આ રણનીતિ પર પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા (Aaksh Chopra)એ ટીમને એક ખાસ સલાહ આપી છે. તેને ફ્રેન્ચાઇઝીને મયંક અગ્રવાલને ટીમને કેપ્ટન બનાવવાની સલાહ આપી છે. 

આકાશ ચોપડાએ કહ્યું કે, પંજાબ કિંગ્સે રિટેન કરવામાં આવેલા ખેલાડી મયંક અગ્રવાલ (mayank Agarwal)ને ટીમનો કેપ્ટન બનાવવો જોઇએ. તેને કહ્યું કે પંજાબ કિંગ્સે હરાજીમાં કેપ્ટન ખરીદવાની કોઇ જરૂર નથી, તેમને તરત જ મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન નિયુક્ત કરી દેવો જોઇએ, અને તેની સાથે જ ટીમને પસંદ કરવી જોઇએ. એક કેપ્ટન માટે તે ટીમને લીડ કરવી બહુજ મુશ્કેલ હોય છે, જે તેની પસંદગીની ના હોય. 

પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 12 કરોડ અને ફાસ્ટ બૉલ અર્શદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. જ્યારે આ ટીમના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ લખનઉ ફ્રેન્ચાઇઝી સાથે જોડાઇ ચૂક્યો છે. પંજાબ કિંગ્સની પાસે પર્સમાં હાલમાં 72 કરોડ રૂપિયા છે, જે તમામ ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધુ છે.  

આ પણ વાંચો-- 

IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો

10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો

Unemployment news Update: કોરોના વાયરસની પ્રથમ લહેરમાં કેટલા લોકોએ નોકરી ગુમાવી, સરકારે સંસદમાં આપી માહિતી

રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ

કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget