શોધખોળ કરો

CSK vs PBKS: ચેન્નઈ અને પંજાબની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે આ બદલાવ, જાણો

IPLની 15મી સીઝનમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

IPLની 15મી સીઝનમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ચેન્નાઈ અને પંજાબની ટીમો આ સિઝનમાં અત્યાર સુધીમાં બે-બે મેચ રમી છે. રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ બંને મેચ હારી ગઈ છે, જ્યારે પંજાબની ટીમે ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લી મેચમાં ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી અને મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં બંને ટીમોના પ્રયાસો આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં આગળ વધવા પર રહેશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે આ મેચમાં બંને ટીમો તેમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલો ફેરફાર કરી શકે છે અને કયા ખેલાડીઓને કાપી શકાય છે.

ચેન્નાઈની ટીમમાં આ ખેલાડી તક મળી શકે છે

IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ચેન્નાઈ પ્રથમ બે મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જો ઝડપી બોલર એડમ મિલ્ને ફિટ છે તો તેને મુકેશ ચૌધરીના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. છેલ્લી મેચમાં મુકેશ ચૌધરીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. બેટિંગમાં બદલાવ માટે કોઈ જગ્યા જણાતી નથી.

આ ખેલાડીઓ પંજાબની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે

પંજાબ કિંગ્સના વિસ્ફોટક વિકેટ-કીપર બેટ્સમેન જોની બેરસ્ટોએ તેની ફરજિયાત ક્વોરેન્ટાઇન અવધિ પૂર્ણ કરી લીધી છે અને તે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની રમત માટે ઉપલબ્ધ રહેશે. લિયામ લિવિંગસ્ટોનની જગ્યાએ બેયરસ્ટોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. તેની ટૂંકી આઈપીએલ કારકિર્દીમાં, જોની બેયરસ્ટોએ 142.19ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી કુલ 1038 રન બનાવ્યા છે. ઇંગ્લિશ ક્રિકેટરે IPLમાં 7 અડધી સદી અને 1 સદી ફટકારી છે. આ સિવાય રાજ ​​બાવાના સ્થાને ઋષિ ધવનને તક મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો 21 જાન્યુઆરીનો ભાવ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Embed widget