શોધખોળ કરો

IPL 2023 Final CSK vs GT: ફાઈનલ મેચમાં ક્યારે કેટલી ઓવર કપાશે, જાણો અપડેટ 

ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાનારી ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આ મેચમાં ક્યારે અને કેટલી ઓવરની મેચ રમાશે તેની માહિતી મળી છે.

CSK vs GT Final Over Cutoff IPL 2023: ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાનારી ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. આ મેચમાં ક્યારે અને કેટલી ઓવરની મેચ રમાશે તેની માહિતી મળી છે.  વરસાદના કારણે હજુ  મેચ શરુ થઈ નથી.   અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવે ઓવર કપાશે.  જો મેચ 10:30 વાગ્યાથી શરૂ થાય છે તો 15 ઓવરની મેચ શક્ય બનશે. હવે એ જોવાનું રહેશે કે વરસાદ બાદ મેચ શરુ થશે કે નહી.  ક્રિકેટપ્રેમીઓ ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા  ફાઈનલ મેચ પ્રભાવિત થઈ છે. 

IPLની ફાઈનલ આજે ના રમાય તો કોણ બનશે ચેમ્પિયન?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાતમાં રમાવાની છે. પરંતુ મેચ પહેલા જ વરસાદ શરૂ થયો હતો. આથી મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો સતત વરસાદ ચાલુ જ રહેશે તો શું થશે તે સૌકોઈને સવાલ છે. પરંતુ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. 

વરસાદના કારણે જો આજે મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. ચેન્નાઈ અને ગુજરાતની ટીમો તૈયાર છે. પરંતુ વરસાદ રમતને બગાડી શકે છે.

અમદાવાદમાં વરસાદના કારણે ટોસ મોડો થાય તેવી શક્યતા છે. ચાહકો ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ યથાવત છે. પરંતુ આ સ્થિતિમાં મેચનું શું?  

જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર ના રમાઈ તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ આવતીકાલે સોમવારે રમાશે.

ક્વોલિફાયર 2 દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. પરંતુ ઓવર કપાઈ નહોતી. આ મેચ લગભગ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. ક્વોલિફાયર 2 ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતે જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. શુભમન ગિલે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. મોહિત શર્માએ પણ ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 5 વિકેટ લીધી હતી. હવે ફરી એકવાર ટીમ આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget