શોધખોળ કરો

CSK vs PBKS: છેલ્લા બોલે હારથી નિરાશ થયો એમએસ ધોની, મેચ બાદ જણાવ્યું ક્યા થઈ ભૂલ

Indian Premier League 2023:  IPLની 16મી સિઝનની 41મી લીગ મેચ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ. પંજાબ કિંગ્સ (PBKS) એ આ મેચના છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 4 વિકેટે હરાવ્યું.

Indian Premier League 2023:  IPLની 16મી સિઝનની 41મી લીગ મેચ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ. પંજાબ કિંગ્સ (PBKS) એ આ મેચના છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 4 વિકેટે હરાવ્યું. 201 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ 19 ઓવરના અંતે 192 રન બનાવી શકી હતી. આ પછી, તેને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રન બનાવવાના હતા, જેમાં તેણે 5 બોલમાં 6 રન બનાવ્યા હતા, ત્યારબાદ સિકંદર રઝાએ છેલ્લા બોલ પર 3 રન ફટકારીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી.

આ મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે અમારે એ વાત માટે તૈયાર રહેવું પડશે શું કરવું પડશે. જ્યારે અમે આ મેચમાં બેટિંગ કરી રહ્યા હતા, તે સમયે અમે છેલ્લી ઓવરમાં 10 થી 15 રન બનાવી શકતા હતા. અમારી બોલિંગમાં થોડો સુધારો થવો જોઈએ. આ પીચ પર ધીમી બોલ થોડી સારી સાબિત થઈ રહી હતી. ધોનીએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે આ પીચ પર 200નો સ્કોર ઘણો સારો હતો. અમે મેચમાં બે ઓવર ઘણી ખરાબ બોલિંગ કરી. અમે જાણતા હતા કે સ્થિતિ સારી છે પરંતુ તેમ છતાં અમે સારી બોલિંગ કરી ન હતી. પથિરાનાએ આ મેચમાં સારી બોલિંગ કરી હતી. અમારે આ મેચમાં પ્રથમ 6 ઓવરમાં વધુ સારી બોલિંગ કરવી જોઈતી હતી.

લિવિંગસ્ટને પંજાબ માટે મેચ બનાવી સિકંદરે ખતમ કરી

201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમ પણ એક તબક્કે મેચમાં પાછળ જોવા મળી હતી.પરંતુ લિયામ લિવિંગ્સ્ટનની 24 બોલમાં 40 રનની ધમાકેદાર ઈનિંગ અને ત્યાર બાદ સિકંદર રઝાએ અંતે 7 બોલમાં 13 રન ફટકાર્યા હતા. ટીમને રોમાંચક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે પંજાબ હવે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગયું છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, સેમ કુર્રન, જીતેશ શર્મા (wk), શાહરૂખ ખાન, હરપ્રીત સિંહ ભાટિયા, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી/વિકે), મતિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Embed widget