શોધખોળ કરો

KKR New Captain: Kolkata Knight Ridersએ શ્રેયસ ઐય્યરને બનાવ્યો કેપ્ટન, જાણો અત્યાર સુધીની IPLની સફર

કોલકાતા નાઈટ રાઈડર્સે ઇન્ડિયન પ્રિમિયર 2022 અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસને કોલકત્તાએ હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

Shreyas Iyer Kolkata Knight Riders New Captain IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે ઇન્ડિયન પ્રિમિયર 2022 અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસને  ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઇટન્સે પણ હરાજી દરમિયાન તેને ખરીદવા માટે 12 કરોડ સુધીની બોલી લગાવી હતી. પરંતુ અંતે કેકેઆરએ તેને ખરીદ્યો હતો. તે અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન રહી ચૂક્યો છે.

ટીમ ઈન્ડિયાના યુવા અને પ્રતિભાશાળી બેટ્સમેન શ્રેયસની આઈપીએલમાં અત્યાર સુધીનું કરિયર શાનદાર રહ્યું છે. ઐય્યરે ટુનામેન્ટમાં અત્યાર સુધીમાં 16 અડધી સદી ફટકારી છે.  તેણે 196 ચોગ્ગા અને 88 છગ્ગા ફટકાર્યા છે. શ્રેયસે અત્યાર સુધી આઈપીએલમાં રમાયેલી 87 ઈનિંગ્સમાં 2375 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે.

KKRએ પોતાના ફેન્સને ટ્વિટર મારફતે નવા કેપ્ટનની પસંદગીની જાણકારી આપી હતી. ટીમે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શ્રેયસ ઐય્યરને  નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

શ્રેયસ ઐય્યર કેકેઆર પહેલા દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેમની કેપ્ટનશિપમાં ટીમે ઘણી મેચો પણ જીતી હતી. છેલ્લી આઈપીએલ સિઝનમાં શ્રેયસે 8 મેચમાં 175 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 47 રન હતો. ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો શ્રેયસે  26 વનડેમાં 947 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 32 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 580 રન બનાવ્યા છે.

IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક

 

Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત

UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક

Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget