શોધખોળ કરો

KKR New Captain: Kolkata Knight Ridersએ શ્રેયસ ઐય્યરને બનાવ્યો કેપ્ટન, જાણો અત્યાર સુધીની IPLની સફર

કોલકાતા નાઈટ રાઈડર્સે ઇન્ડિયન પ્રિમિયર 2022 અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસને કોલકત્તાએ હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

Shreyas Iyer Kolkata Knight Riders New Captain IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે ઇન્ડિયન પ્રિમિયર 2022 અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસને  ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઇટન્સે પણ હરાજી દરમિયાન તેને ખરીદવા માટે 12 કરોડ સુધીની બોલી લગાવી હતી. પરંતુ અંતે કેકેઆરએ તેને ખરીદ્યો હતો. તે અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન રહી ચૂક્યો છે.

ટીમ ઈન્ડિયાના યુવા અને પ્રતિભાશાળી બેટ્સમેન શ્રેયસની આઈપીએલમાં અત્યાર સુધીનું કરિયર શાનદાર રહ્યું છે. ઐય્યરે ટુનામેન્ટમાં અત્યાર સુધીમાં 16 અડધી સદી ફટકારી છે.  તેણે 196 ચોગ્ગા અને 88 છગ્ગા ફટકાર્યા છે. શ્રેયસે અત્યાર સુધી આઈપીએલમાં રમાયેલી 87 ઈનિંગ્સમાં 2375 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે.

KKRએ પોતાના ફેન્સને ટ્વિટર મારફતે નવા કેપ્ટનની પસંદગીની જાણકારી આપી હતી. ટીમે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શ્રેયસ ઐય્યરને  નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

શ્રેયસ ઐય્યર કેકેઆર પહેલા દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેમની કેપ્ટનશિપમાં ટીમે ઘણી મેચો પણ જીતી હતી. છેલ્લી આઈપીએલ સિઝનમાં શ્રેયસે 8 મેચમાં 175 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 47 રન હતો. ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો શ્રેયસે  26 વનડેમાં 947 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 32 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 580 રન બનાવ્યા છે.

IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક

 

Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત

UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક

Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget