શોધખોળ કરો
Advertisement
શિખર ધવને કહ્યુ- 12મા ખેલાડી તરીકે પણ લોકેશ રાહુલ સદી ફટકારી શકે છે
ત્રીજી વન-ડેમાં તેની સદીની મદદથી ભારતે 296 રન ફટકાર્યા હતા પરંતુ ખરાબ બોલિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મેચ ગુમાવી હતી.
નવી દિલ્હીઃ વન-ડે સીરિઝમાં ન્યૂઝિલેન્ડ સામે ભારતીય ટીમે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે પરંતુ ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ માટે સીરિઝ ખૂબ સારી સાબિત થઇ છે. તેણે ત્રણ મેચમાં એક સદી સહિત 204 રન ફટકાર્યા છે. ત્રીજી વન-ડેમાં તેની સદીની મદદથી ભારતે 296 રન ફટકાર્યા હતા પરંતુ ખરાબ બોલિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મેચ ગુમાવી હતી.
સીરિઝ ખત્મ થયા બાદ ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને લોકેશ રાહુલના વખાણ કર્યા છે. ધવને લોકેશ રાહુલની બેટિંગના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તુ ક્રિકેટ રમ્યો અને શાનદાર સદી ફટકારી. જે રીતે તેણે બેટિંગ કરી છે તેને જોઇને લાગે છે કે તું 12મા ખેલાડી તરીકે પણ સદી ફટકારી શકે છે. ધવને લોકેશ રાહુલના વખાણ દર્શાવે છે કે કેવી રીતે ભારતી ટીમમાં ખેલાડીઓ અસુરક્ષિત ભાવના વિના એક ટીમ તરીકે રમી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion