શોધખોળ કરો

Sachin Statue: વાનખેડે સ્ટેડિયમમાં લાગશે સચીનનું મોટુ સ્ટેચ્યૂ, વર્લ્ડકપ દરમિયાન સન્માનિત કરશે MCA

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચીન તેંદુલકરની વાનખેડે સ્ટેડિયમમાં વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, અનાવરણ આગામી 1 નવેમ્બરે કરવામાં આવશે

Sachin Statue: આઇસીસી વનડે વર્લ્ડકપ અત્યારે ભારતમાં રમાઇ રહ્યો છે, અને ભારતીય ટીમ પોતાની એક પછી એક તમામ પાંચ મેચો જીતીને ટૉપ પર પહોંચી ચૂકી છે, ત્યારે આ બધાની વચ્ચે ભારતીય ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સચીન તેંદુલકરને ICC વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સન્માનિત કરવામાં આવશે. 

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચીન તેંદુલકરની વાનખેડે સ્ટેડિયમમાં વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, અનાવરણ આગામી 1 નવેમ્બરે કરવામાં આવશે. આને લઇને અત્યારથીજ તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખાસ વાત છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ 2 નવેમ્બરે વાનખેડે ખાતે રમાવાની છે. જાણો વાનખેડેમાં લાગનારી સચીન તેંદુલકરની પ્રતિમા વિશે.... 

સચીન તેંદુલકરની આ પ્રતિમા બનાવવાનું કામ અહમદનગરના શિલ્પકાર પ્રમોદ કાંબલીને સોંપવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમમાં સચિનની પ્રતિમા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. MCA ICC વર્લ્ડકપ 2023 દરમિયાન શ્રદ્ધાંજલિ તરીકે માસ્ટ બ્લાસ્ટર સચીન તેંદુલકરની પ્રતિમાને સ્થાપિત કરાશે. સચીન તેંદુલકરની પ્રતિમા લગભગ 14 ફૂટ ઉંચી બનાવવામાં આવશે.

2011 વર્લ્ડકપની ફાઇનલ મેચ વાનખેડેમાં રમાઇ હતી 
ICC વનડે વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટીમમાં સચીન તેંદુલકર પણ સામેલ હતો. ટીમ ઈન્ડિયાએ 2011 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. સચીન તેંદુલકર વિશ્વ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેને 51 ટેસ્ટ અને 49 વનડે સદી ફટકારી છે. સચિને ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 30,000થી વધુ રન પણ બનાવ્યા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Embed widget