શોધખોળ કરો

આ ખેલાડીએ કહ્યુ- હું ધોનીનો આભારી રહીશ, તેમના સપોર્ટથી જ રમી શક્યો આટલી વન-ડે

તેણે કહ્યું કે-હું માહી ભાઇને મળ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે તે ભારતના કેપ્ટન છે તો ખૂબ કડક હશે પરંતુ તેમને મળ્યા બાદ પસંદગીના ક્રિકેટરની કોઇ અન્ય તસવીર સામે આવી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના બેટ્સમેન કેદાર જાધવે કહ્યું કે, તે મહેન્દ્ર ધોનીનો આભારી છે કારણ કે તેમના સમર્થનના કારણે તે અનેક ઇન્ટરનેશનલ વન-ડે રમી શક્યો છે. 35 વર્ષના જાધવે ભારતીય ટીમ તરફથી 73 વન-ડે મેચ રમી છે. જાધવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. જોકે, આ સીરિઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવી હતી. ચેન્નઇ સુપર કિંગ્સ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં જાધવે કહ્યુ કે, જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે સચિન મારા આદર્શ હતા. મને એ વાતનો પછતાવો છે કે હું તેમની સાથે રમી શક્યો નહી. પરંતુ જ્યારે પસંદગીના ક્રિકેટરની વાત આવે છે તો મારો પસંદગીનો ક્રિકેટર તે ધોની છે. જાધવે કહ્યું કે, જ્યારે હું માહી ભાઇને મળ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે તે ભારતના કેપ્ટન છે તો ખૂબ કડક હશે પરંતુ તેમને મળ્યા બાદ પસંદગીના ક્રિકેટરની કોઇ અન્ય તસવીર સામે આવી હતી. આઇપીએલમાં ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઇ તરફથી રમનાર જાધવે કહ્યું કે, હું આઠ-દસ વન-ડે જ રમી શકતો પરંતુ માહી ભાઇએ મારો સાથ આપ્યો અને તેમના શાંત સ્વભાવની મારા પર અસર રહી છે. જ્યારે હું તેમને જોવું છું તો મને આત્મવિશ્વાસ મળે છે અને જો તમને આવું સમર્થન કેપ્ટન તરફથી મળે છે તો તેનાથી ખૂબ મદદ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
IPL બાદ હવે ક્યારે જોવા મળશે વૈભવ સૂર્યવંશી? જાણો ક્યારે પહેરશે ટીમ ઈન્ડિયાની જર્સી
IPL બાદ હવે ક્યારે જોવા મળશે વૈભવ સૂર્યવંશી? જાણો ક્યારે પહેરશે ટીમ ઈન્ડિયાની જર્સી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
YouTube પર AI વીડિયોની હવે નહીં ચાલે ચાલાકી, ખુદ બતાવી દેશે કઇ કન્ટેન્ટ છે નકલી
YouTube પર AI વીડિયોની હવે નહીં ચાલે ચાલાકી, ખુદ બતાવી દેશે કઇ કન્ટેન્ટ છે નકલી
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
Embed widget