શોધખોળ કરો

આ ખેલાડીએ કહ્યુ- હું ધોનીનો આભારી રહીશ, તેમના સપોર્ટથી જ રમી શક્યો આટલી વન-ડે

તેણે કહ્યું કે-હું માહી ભાઇને મળ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે તે ભારતના કેપ્ટન છે તો ખૂબ કડક હશે પરંતુ તેમને મળ્યા બાદ પસંદગીના ક્રિકેટરની કોઇ અન્ય તસવીર સામે આવી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના બેટ્સમેન કેદાર જાધવે કહ્યું કે, તે મહેન્દ્ર ધોનીનો આભારી છે કારણ કે તેમના સમર્થનના કારણે તે અનેક ઇન્ટરનેશનલ વન-ડે રમી શક્યો છે. 35 વર્ષના જાધવે ભારતીય ટીમ તરફથી 73 વન-ડે મેચ રમી છે. જાધવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. જોકે, આ સીરિઝ કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવી હતી. ચેન્નઇ સુપર કિંગ્સ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં જાધવે કહ્યુ કે, જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે સચિન મારા આદર્શ હતા. મને એ વાતનો પછતાવો છે કે હું તેમની સાથે રમી શક્યો નહી. પરંતુ જ્યારે પસંદગીના ક્રિકેટરની વાત આવે છે તો મારો પસંદગીનો ક્રિકેટર તે ધોની છે. જાધવે કહ્યું કે, જ્યારે હું માહી ભાઇને મળ્યો હતો ત્યારે મેં વિચાર્યું હતું કે તે ભારતના કેપ્ટન છે તો ખૂબ કડક હશે પરંતુ તેમને મળ્યા બાદ પસંદગીના ક્રિકેટરની કોઇ અન્ય તસવીર સામે આવી હતી. આઇપીએલમાં ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઇ તરફથી રમનાર જાધવે કહ્યું કે, હું આઠ-દસ વન-ડે જ રમી શકતો પરંતુ માહી ભાઇએ મારો સાથ આપ્યો અને તેમના શાંત સ્વભાવની મારા પર અસર રહી છે. જ્યારે હું તેમને જોવું છું તો મને આત્મવિશ્વાસ મળે છે અને જો તમને આવું સમર્થન કેપ્ટન તરફથી મળે છે તો તેનાથી ખૂબ મદદ મળે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો
'બીજો ધોની નહીં...'ગંભીરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી; શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget