શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડમાં નવેમ્બરમાં થશે ક્રિકેટની વાપસી, પુરેપુરુ શિડ્યૂલ થયુ જાહેર

ન્યૂઝીલેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ ક્રિકેટની વાપસીનુ પુરેપુરુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના કારણે ક્રિકેટમાં લાગેલી લાંબી બ્રેક બાદ હવે ફરીથી ક્રિકેટની વાપસી થવા જઇ રહી છે. ન્યૂઝીલેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ ક્રિકેટની વાપસીનુ પુરેપુરુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. 13 માર્ચ બાદ પહેલીવાર ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ઇન્ટરનેશનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જાહેરાત કરી કે નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનની મહેમાની કર્યા બાદ ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા જ્યારે માર્ચમાં બાંગ્લાદેશની મહેમાની કરવામાં આવશે. સરકારે હજુ સુધી શરૂઆતી બે ટીમોને જ આવવાની પરમીશન આપી છે. પરંતુ સીઇઓ ડેવિડ વાઇટને વિશ્વાસ છે કે અન્ય ટીમોની મહેમાનીને પણ લીલી ઝંડી મળી જશે. વાઇટે નિવેદનમાં જણાવ્યુ કે છેલ્લા છ કે સાત મહિનાથી અનિશ્ચિતતા અને મુશ્કેલીઓને જોતા આજની જાહેરાત કરતા હું રોમાંચિત છું. તેમને કહ્યું કે આ પ્રવાસની મહેમાની અમારા માટે કારણે ખુબ મહત્વની છે. ઇન્ટરનેશનલ ક્રિકેટથી પૈસા મળે છે જેનાથી ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટનો પુરો ખેલ ચાલે છે. સાથે જ આ મહત્વનુ છે કે અમે ફેન્સની રમતનુ ધ્યાન રાખી શકીશુ કોરોના જેવા મુશ્કેલ સમયમાં. ન્યૂઝીલેન્ડ ઘરેલુ સત્રની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝની સાથે કરશે, જેની શરૂઆત 27 નવેમ્બરથી ઇડન પાર્કમાં થશે. અન્યે બે મેચો 29 અને 30 નવેમ્બરે રમાશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget