શોધખોળ કરો

Mann Ki Baat: પીએમ મોદી બન્યા ભારતની આ મહિલા ક્રિકેટરના ફેન, પ્રશંસામાં કરી મોટી વાત

Mann Ki Baat: વુમન ક્રિકેટની સચિન તેંડુલકર કહેવાતી મિતાલી રાજના કરોડો ફેન્સ છે. હવે પીએમ મોદી પણ તેમના ફેન ગયા છે. તાજેતરમાં મિતાલીએ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેરાત છે.

Mann Ki Baat: વુમન ક્રિકેટની સચિન તેંડુલકર કહેવાતી મિતાલી રાજના કરોડો ફેન્સ છે. હવે પીએમ મોદી પણ તેમના ફેન ગયા છે. તાજેતરમાં મિતાલીએ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેરાત છે. આ અંગે વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજના વખાણ કર્યા છે. તેણે મિતાલી રાજ માટે કહ્યું કે તે અન્ય મહિલાઓ માટે પ્રેરણા છે. મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મિતાલી રાજની ક્લાસિક બેટિંગના દરેક લોકો દિવાના છે.

જાણો પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું કે મિતાલી રાજ માત્ર એક સામાન્ય ખેલાડી નથી રહી પરંતુ તેણે અન્ય લોકોને પણ રમવા માટે પ્રેરિત કર્યા છે. આ ઉપરાંત, તેણે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા વિશે કહ્યું કે તે ફરી એકવાર ચર્ચામાં છે. ઓલમ્પિક બાદ પણ તે એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.

મિતાલી રાજની ક્રિકેટ કારકિર્દી

મિતાલી રાજ ભારતની સૌથી સફળ મહિલા બેટ્સમેન છે. તેણે ભારત માટે 12 ટેસ્ટ મેચમાં 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા છે. મિતાલી રાજે ટીમ ઈન્ડિયા માટે 232 વન ડે મેચ રમી છે, જેમાં તેણે 7805 રન બનાવ્યા છે. મિતાલી રાજના નામે વનડેમાં 64 અર્ધસદી અને 7 સદી છે. મિતાલી રાજે 89 ટી-20 મેચ પણ રમી હતી, જેમાં તેણે 2364 રન બનાવ્યા હતા.

આ રેકોર્ડ પણ છે મિતાલીના નામે

વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. મિતાલી રાજ ભારત માટે સૌથી વધુ સમય સુધી કેપ્ટન રહેનાર ખેલાડી પણ છે. મિતાલી રાજે 155 વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેમાંથી ટીમે 89 મેચ જીતી હતી અને 63 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 8 ટેસ્ટ મેચ અને 32 ટી-20 મેચમાં પણ કેપ્ટનશિપ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget