શોધખોળ કરો

ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે પર લટકતી તલવાર, ટેસ્ટ ટીમમાંથી થઈ શકે છે બહાર

વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદથી જ પુજારા, કોહલી અને રહાણેએ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરને સંભાળ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં ફેરફારની અટકળો લગાવવામાં આવી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાર બાદ ટીમમાં ફેરફારના સંકેત આપ્યા છે. સામે આવેલ જાણકારી અનુસાર બે દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે પર લટકતી તલવાર છે.

વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદથી જ પુજારા, કોહલી અને રહાણેએ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરને સંભાળ્યો છે. પરંતુ ચેતેશ્વર પુજારા વિતેલા 18 મેચમાં એક પણ સેન્ચુરી ફટકારી નથી. ઉપરાં પુજારાની સ્લો સ્ટ્રાઈક રેટને કારણે પણ તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ પુજારાએ ખાતું ખોલવા માટે 35 બોલ લીધા હતી.

વિરાટ કોહલીએ કહ્યું, “અમે વિતેલા કેટલાક વર્ષોથી વિશ્વની સૌથી સારી ટીમ બન્યા છે. અમે અમારી ટીમને નીચે પડતી નથી જોઈ શકતા. અમારે રમત અનુસાર ફેરફાર કરવાની જરૂરત છે. અમે ટૂંકમાં જ મોટા નિર્ણય કરીશું. અમારી પાસે એટલો સમય નથી કે ફેરફાર માટે એક કે બે વર્ષની રાહ જોઈએ.”

કેએલ રાહુલને મળી શકે છે તક

વિરાટ કોહલીના આ નિવેદનથી સ્પષ્ટ છે કે પુજારા ઉપરાંત અંજિક્ય રહાણેના સ્થાને પર પણ સવાલો ઉભા થયા છે. મેલબર્ન ટેસ્ટમાં સેન્ચુરી ફટકારવા ઉપરાંત રહાણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ટીમ મેનેજમેન્ટ હવે યુવા ખેલાડીઓને વધારે તક આપવા માગે છે. ઉપરાંત કેએલ રાહુલના શાનદાર ફોર્મને જોતા હવે ટીમ ઇન્ડિયા તેને મિડલ ઓર્ડરમાં તક આપી શકે છે. ઉપરાંત હનુમાન વિહારીને પણ હવે વધારે તક આપવામાં આવી શકે છે.

ICC Ranking: ભારતનો આ ખેલાડી બન્યો દુનિયાનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર, જાણો લિસ્ટમાં બીજા કોને મળ્યુ સ્થાન.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget