શોધખોળ કરો

IND Vs ENG: ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે ઋષભ પંતના બે નિર્ણય, જાણો ક્યાં થઈ ચૂક...

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પકડ ઢીલી પડી ચુકી છે. 378 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 298 રન બનાવી લીધા છે.

India Vs England 5th Test: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પકડ ઢીલી પડી ચુકી છે. 378 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 298 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડને જીત માટે હવે 80 રનની જરુર છે. આ સાથે ઈંગ્લેન્ડ પાસે હજી 7 વિકેટ બાકી છે.

ટીમ ઈન્ડિયા ઉપર એજબેસ્ટનમાં કરવામાં આવેલી ભૂલો ભારે પડી રહી છે. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠૌરે સ્વીકાર કર્યું છે કે, ભારતને કેચ છોડવા અને કેટલાક ખોટા નિર્ણય મેચની હાલની સ્થિતિનું કારણ હોઈ શકે છે કારણ કે ઈંગ્લેન્ડની ટીમને મજબૂત રીતે વાપસી કરવાનો મોકો મળી ગયો છે.

ભારતે જે ખોટા નિર્ણયો લીધા તેમાં ઋષભ પંતનું મહત્વનું યોગદાન છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જસપ્રિત બુમરાહ થોડા સમય માટે મેદાનની બહાર ગયો હતો. આ દરમિયાન વાઈસ કેપ્ટન ઋષભ પંતે ટીમની કમાન સંભાળી હતી. પંતે થોડા જ સમયમાં બે ખોટા નિર્ણયો લઈને બે રિવ્યું ગુમાવી દીધા હતા.

પંતે આ ખોટા નિર્ણય લીધાઃ
31મી ઓવરમાં જાડેજાના બોલ પર ઋષભ પંતે ખોટો રિવ્યુ લીધો હતો. જો રુટના પેડ સાથે બોલ ટકરાયો અને ફિલ્ડર પાસે ગયો હતો. બોલ સ્ટમ્પની પહાર હતી. પરંતુ પંતે ઉતાવળમાં રિવ્યુ લીધો જે બરબાદ થયો હતો. આ પછીની જ ઓવરમાં શમીના બોલ પર ઋષભ પંતે ખોટો રિવ્યુ લીધો હતો.

મહત્વનું છે કે, ઈન્ડિયાને મેચમાં બનાવી રાખવા માટે ઋષભ પંતનું મહત્વનું યોગદાન છે. પંતે પહેલી ઈનિંગમાં શતક લગાવીને અને બીજી ઈનિંગમાં ફિફ્ટી સાથે સારો સ્કોર કર્યો હતો. પંતના કારણે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સામે મોટો સ્કોર કરવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં 8-9 જુલાઇ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget