શોધખોળ કરો

IND Vs ENG: ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે ઋષભ પંતના બે નિર્ણય, જાણો ક્યાં થઈ ચૂક...

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પકડ ઢીલી પડી ચુકી છે. 378 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 298 રન બનાવી લીધા છે.

India Vs England 5th Test: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પકડ ઢીલી પડી ચુકી છે. 378 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 298 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડને જીત માટે હવે 80 રનની જરુર છે. આ સાથે ઈંગ્લેન્ડ પાસે હજી 7 વિકેટ બાકી છે.

ટીમ ઈન્ડિયા ઉપર એજબેસ્ટનમાં કરવામાં આવેલી ભૂલો ભારે પડી રહી છે. ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠૌરે સ્વીકાર કર્યું છે કે, ભારતને કેચ છોડવા અને કેટલાક ખોટા નિર્ણય મેચની હાલની સ્થિતિનું કારણ હોઈ શકે છે કારણ કે ઈંગ્લેન્ડની ટીમને મજબૂત રીતે વાપસી કરવાનો મોકો મળી ગયો છે.

ભારતે જે ખોટા નિર્ણયો લીધા તેમાં ઋષભ પંતનું મહત્વનું યોગદાન છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જસપ્રિત બુમરાહ થોડા સમય માટે મેદાનની બહાર ગયો હતો. આ દરમિયાન વાઈસ કેપ્ટન ઋષભ પંતે ટીમની કમાન સંભાળી હતી. પંતે થોડા જ સમયમાં બે ખોટા નિર્ણયો લઈને બે રિવ્યું ગુમાવી દીધા હતા.

પંતે આ ખોટા નિર્ણય લીધાઃ
31મી ઓવરમાં જાડેજાના બોલ પર ઋષભ પંતે ખોટો રિવ્યુ લીધો હતો. જો રુટના પેડ સાથે બોલ ટકરાયો અને ફિલ્ડર પાસે ગયો હતો. બોલ સ્ટમ્પની પહાર હતી. પરંતુ પંતે ઉતાવળમાં રિવ્યુ લીધો જે બરબાદ થયો હતો. આ પછીની જ ઓવરમાં શમીના બોલ પર ઋષભ પંતે ખોટો રિવ્યુ લીધો હતો.

મહત્વનું છે કે, ઈન્ડિયાને મેચમાં બનાવી રાખવા માટે ઋષભ પંતનું મહત્વનું યોગદાન છે. પંતે પહેલી ઈનિંગમાં શતક લગાવીને અને બીજી ઈનિંગમાં ફિફ્ટી સાથે સારો સ્કોર કર્યો હતો. પંતના કારણે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સામે મોટો સ્કોર કરવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં 8-9 જુલાઇ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget