શોધખોળ કરો

શું IPL 2025માં સંજૂ સેમસન CSK તરફથી રમતો જોવા મળશે? RR એ ચેન્નાઈ પાસે માગ્યો આ મેચ વિનર

Sanju Samson: આઈપીએલ 2025ને લઈને ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે સમાચાર છે કે સંજુ સેમસન પણ આગામી સિઝનમાં અન્ય ટીમ તરફથી રમતો જોવા મળશે.

Sanju Samson, IPL 2025, Chennai Super Kings:  આઈપીએલ 2025માં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. અત્યાર સુધી ઘણા મોટા ખેલાડીઓ અન્ય ટીમોમાં જવાના સમાચાર આવ્યા છે. તાજેતરનો અહેવાલ વધુ ચોંકાવનારો છે. હવે સમાચાર આવ્યા છે કે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે.

રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને પોતાની ટીમમાં લેવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ લાંબા સમયથી સેમસનને ટીમમાં લાવવા માંગે છે. જો કે ચેન્નાઈ સેમસનને માત્ર ટ્રેડ દ્વારા જ પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીની માંગણી કરી હતી

રિપોર્ટ અનુસાર, રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં શિવમ દુબેની માંગણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સ માત્ર પૈસા માટે ચેન્નાઈ સાથે ડીલ કરવા નથી માંગતી. રાજસ્થાને સેમસનની જગ્યાએ શિવમ દુબેની માંગણી કરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ડીલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે થાય છે કે નહીં.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આઈપીએલ 2025ને લઈને જે પણ સમાચાર આવી રહ્યા છે, પછી તે કોઈ પ્લેયરને રિલીઝ કરવા વિશે હોય કે પછી કોઈ પ્લેયરના ટ્રેડને લઈને, તમામ સમાચાર મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના આધારે આવ્યા છે. અત્યાર સુધી કોઈ ફ્રેન્ચાઈઝી કે ખેલાડી કે આઈપીએલે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી. તમને જણાવી દઈએ કે, માત્ર સંજુ સેમસન જ નહીં પરંતુ રોહિત શર્મા, સુર્યકુમાર, બુમરાહ અને કેએલ રાહુલ પણ પોતાની ટીમ બદલી રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે.

IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ મેગા ઓક્શનમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકતી હતી. જો કે, એવા સમાચાર છે કે હવે IPLએ ટીમોને છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી છે. હજી સુધી, IPL ગવર્નિંગ કાઉન્સિલ અથવા BCCIએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. 

આ પણ વાંચો...

શું KKRને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરની થશે છુટ્ટી, મુંબઈ ઈન્ડિયન્સનો ધાકડ ખેલાડી બની શકે છે કોલકાતાનો કેપ્ટન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Embed widget