શોધખોળ કરો

શું IPL 2025માં સંજૂ સેમસન CSK તરફથી રમતો જોવા મળશે? RR એ ચેન્નાઈ પાસે માગ્યો આ મેચ વિનર

Sanju Samson: આઈપીએલ 2025ને લઈને ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે સમાચાર છે કે સંજુ સેમસન પણ આગામી સિઝનમાં અન્ય ટીમ તરફથી રમતો જોવા મળશે.

Sanju Samson, IPL 2025, Chennai Super Kings:  આઈપીએલ 2025માં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. અત્યાર સુધી ઘણા મોટા ખેલાડીઓ અન્ય ટીમોમાં જવાના સમાચાર આવ્યા છે. તાજેતરનો અહેવાલ વધુ ચોંકાવનારો છે. હવે સમાચાર આવ્યા છે કે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે.

રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને પોતાની ટીમમાં લેવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ લાંબા સમયથી સેમસનને ટીમમાં લાવવા માંગે છે. જો કે ચેન્નાઈ સેમસનને માત્ર ટ્રેડ દ્વારા જ પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીની માંગણી કરી હતી

રિપોર્ટ અનુસાર, રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં શિવમ દુબેની માંગણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સ માત્ર પૈસા માટે ચેન્નાઈ સાથે ડીલ કરવા નથી માંગતી. રાજસ્થાને સેમસનની જગ્યાએ શિવમ દુબેની માંગણી કરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ડીલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે થાય છે કે નહીં.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આઈપીએલ 2025ને લઈને જે પણ સમાચાર આવી રહ્યા છે, પછી તે કોઈ પ્લેયરને રિલીઝ કરવા વિશે હોય કે પછી કોઈ પ્લેયરના ટ્રેડને લઈને, તમામ સમાચાર મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના આધારે આવ્યા છે. અત્યાર સુધી કોઈ ફ્રેન્ચાઈઝી કે ખેલાડી કે આઈપીએલે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી. તમને જણાવી દઈએ કે, માત્ર સંજુ સેમસન જ નહીં પરંતુ રોહિત શર્મા, સુર્યકુમાર, બુમરાહ અને કેએલ રાહુલ પણ પોતાની ટીમ બદલી રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે.

IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ મેગા ઓક્શનમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકતી હતી. જો કે, એવા સમાચાર છે કે હવે IPLએ ટીમોને છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી છે. હજી સુધી, IPL ગવર્નિંગ કાઉન્સિલ અથવા BCCIએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. 

આ પણ વાંચો...

શું KKRને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરની થશે છુટ્ટી, મુંબઈ ઈન્ડિયન્સનો ધાકડ ખેલાડી બની શકે છે કોલકાતાનો કેપ્ટન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.