શોધખોળ કરો

Sourav Ganguly Health Update: સૌરવ ગાંગુલીની તબિયતને લઈ હોસ્પિટલે આપ્યું મોટું નિવેદન, કહ્યું.....

સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું. ગાંગુલીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એકમાં થાય છે.

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.  ગાંગુલીની તબિયતને લઈ કોલકાતાની વુડલેંડ હોસ્પિટલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે મુજબ સૌરવ ગાંગુલીની તબિયત સ્થિર છે.  તેણે પોતાની મેળે હોસ્પિટલમાં એક દિવસ રોકવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. ગત શનિવારે ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. મમતા બેનર્જી, રાજ્યપાલ સહિત અનેક લોકો ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં આવ્યા હતા.  પ્રધાનમંત્રી મોદી સહિત અનેક લોકોએ ફોન કરીને ગાંગુલીના ખબરઅંતર પૂછ્ય હતા. ગાંગુલીએ પીએમ મોદીને કહ્યું કે, તે સારો અનુભવ કરી રહ્યો છે. મોદીએ તેની પત્ની ડોના સાથે પણ વાત કરી હતી.
સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું. આ ઉપરાંત નેટવેસ્ટ સીરિઝ પણ જીતી હતી. ગાંગુલીની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાને ધોની, યુવરાજ, ઝહીર જેવા ધુરંધરો મળ્યા હતા. ગાંગુલીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એકમાં થાય છે. દાદાના હુલામણા નામે જાણીતા ગાંગુલીએ 113 ટેસ્ટમાં 42.2ની સરેરાશથી 7212 રન બનાવ્યા છે. જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 239 રન છે. જ્યારે 311 વન ડેમાં 73.7ના સ્ટ્રાઇક રેટછી 11,363 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે. તેણે વન ડેમાં 22 સદી અને 72 અડધી સદી લગાવી છે. આ ઉપરાંત આપીએલની 59 મેચમાં તેણે 1349 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget