શોધખોળ કરો

'પંત ભારતનો ગિલક્રિસ્ટ બની શકે છે, વનડે-ટી20માં ઓપનિંગમાં ઉતારો' - કયા ભારતીય દિગ્ગજે કરી આવી માંગ

સુનીલ ગાવસ્કરે માંગ કરતા કહ્યું કે, હવે પંતને વનડે અને ટી20માં પણ સારા પ્રદર્શન માટે ઓપનિંગમાં ઉતારવો જોઇએ. ઋષભ પંત બેસ્ટ બેટ્સમેન તરીકે સાબિત થઇ શકે છે.

નવી દિલ્હીઃ એજબેસ્ટૉન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હાર છતાં ઋષભ પંત (Rishabh Pant)ની બેટિંગે તમામ દર્શકોના દિલ જીતી લીધા. તેને પહેલી ઇનિંગમાં સદી તો બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારીને ઇંગ્લિશ ટીમને ટેન્શનમાં લાવી દીધી હતી. જોકે, મેચનુ પરિણામ ભારતને હાર સાથે મળ્યુ હતુ. હવે ઋષભ પંતની તાબડતોડ બેટિંગને જોઇને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક મોટી માંગ કરી દીધી છે, તેમને કહ્યું કે ટેસ્ટની જેમ ઋષભ પંત વનડે અને ટી20માં પણ બેસ્ટ ખેલાડી સાબિત થઇ શકે છે. 

સુનીલ ગાવસ્કરે માંગ કરતા કહ્યું કે, હવે પંતને વનડે અને ટી20માં પણ સારા પ્રદર્શન માટે ઓપનિંગમાં ઉતારવો જોઇએ. ઋષભ પંત બેસ્ટ બેટ્સમેન તરીકે સાબિત થઇ શકે છે. ઋષભ પંતે અત્યાર સુધી વનડેમાં 32 ની એવરેજથી રન બનાવ્યા છે, તો ટી20માં તેની એવરેજ 23ની છે. ગાવસ્કરે કહ્યું કે ઋષભ પંતને વનડે અને ટી20માં ઓપનિંગમા મોકો આપવો જોઇએ. 

ગાવસ્કરે કહ્યું કે, ઋષભ પંતને ઓપનિંગમાં ઉતારવાનો ઓપ્શન ખોટો નથી. ગિલક્રિસ્ટ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે આવુ કરી ચૂક્યો છે. ટેસ્ટમાં ગિલી નંબર 6 કે 7 પર બેટિંગ કરતો હતો, પરંતુ વનડેમાં તે અલગ જ તેવર સાથે રમતો હતો. ભારતીય ટીમ માટે પણ ઋષભ પંત બીજો ગિલક્રિસ્ટ બની શકે છે, ઋષભ પંતને એકવાર મોકો આપવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઋષભ પંત વનડેમાં નંબર 4 પર બેટિંગ કરે છે, પરંતુ 2023ના વનડે વર્લ્ડકપ બાદ ઋષભ પંતના બેટિંગ ક્રમમાં ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો.......... 

ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો

DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?

IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ

સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો

Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’

આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
ન્યૂયોર્કના મેનહટનમાં ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી હુમલાખોરે કર્યું ફાયરિંગ, પાંચના મોત
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર  કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
Embed widget