શોધખોળ કરો

Rohit Sharma: ઇગ્લેન્ડ સામે મળેલી હાર પર રોહિત શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ- ‘ સમય બતાવશે કે આ હારની શું અસર થશે’

ભારતને ઇગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં સાત વિકેટથી હારનો સામનો  કરવો પડ્યો હતો. હવે ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે.

એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે મળેલી હારને કોઈ પચાવી શકે તેમ નથી. ભારતને આ મેચમાં સાત વિકેટથી હારનો સામનો  કરવો પડ્યો હતો. હવે ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે. કોરોનાને કારણે ટેસ્ટમાં ભાગ ન લઈ શકનાર ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટમાં મળેલી હાર પર નિવેદન આપ્યું હતું.

T20 સિરીઝની શરૂઆત પહેલા રોહિત શર્માએ એજબેસ્ટન ટેસ્ટ વિશે કહ્યું હતું કે ટીમના સાથીઓએ ખૂબ મહેનત કરી છે. અમારી ટીમ વિજેતા બનવી જોઇતી હતી. ભારતે આ ટેસ્ટ સીરિઝમાં જીત મેળવવી જોઇતી હતી. તે ખૂબ જ નિરાશાજનક છે કે અમે મેચ જીતી શક્યા નથી.

રોહિત શર્માએ કહ્યું કે હવે સમય જ કહેશે કે એજબેસ્ટન ખાતેની હાર આગામી ટી20 અને વનડે શ્રેણી પર કેવી અસર કરશે. કારણ કે ટેસ્ટ એક અલગ ફોર્મેટ છે.

ઉલ્લેખનીય છે કે એજબેસ્ટન ટેસ્ટની શરૂઆત પહેલા જ રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં તે આ મેચ રમી શક્યો ન હતો અને તેના સ્થાને જસપ્રીત બુમરાહે કેપ્ટન બનાવાયો હતો.

જો એજબેસ્ટન ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા 7 વિકેટે મેચ હારી ગઇ હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં  416 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ખરાબ બેટિંગ કરી અને માત્ર 245 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને જીતવા માટે 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

Gold Price: સોનાં-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સોનું 750 રૂપિયાથી વધુ સસ્તું, ચાંદીનાં ભાવ 1250 રૂપિયા ઘટ્યા, જાણો લેટેસ્ટ ભાવ

IND vs ENG Head To Head: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાઈ છે 19 T20 મેચ, જાણો કોનું પલ્લું ભારે

Watch : પોરબંદરના દરિયામાં જહાજમાં ફસાયેલા એક પાકિસ્તાની અને 20 ભારતીય સહિત 22 લોકોનું ધ્રુવ હેલિકોપ્ટરથી કરાયું દિલધડક રેસ્ક્યૂ

Income Tax Raid Update: Dolo - 650 દવા બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, કોરોનાકાળમાં વેચી અધધ ટેબલેટ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget