શોધખોળ કરો

સુશાંત માટે ન્યાયની લડાઇમાં કુદ્યો આ સ્ટાર ક્રિકેટર, બોલ્યો- ભાઇ તને ન્યાય અપાવવા કોઇ કસર નહીં છોડીએ

15મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા સુરેશ રૈનાએ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને એક પૉસ્ટ કરી છે. આ વીડિયોમાં રૈનાએ કહ્યું કે, મને આપણી સરકાર અને નેતાઓ પર પુરો વિશ્વાસ છે, જે તને ન્યાય અપાવવામાં કોઇ કસર નહીં છોડે

નવી દિલ્હીઃ સુશાંત સિંહ કેસમાં હવે અભિનેતા-અભિનેત્રીઓની સાથે સ્ટાર ક્રિકેટરે પણ ઝંપલાવ્યુ છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને તાજેતરમાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા સુરેશ રૈનાએ એક વીડિયો શેર કર્યો છે. સુરેશ રૈનાએ કહ્યું કે સુશાંતને ન્યાય અપાવવામાં કોઇ કસર નહીં છોડીએ. તેને આ વીડિયો પીએમ મોદીને પણ ટેગ કર્યો છે. 15મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા સુરેશ રૈનાએ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને એક પૉસ્ટ કરી છે. આ વીડિયોમાં રૈનાએ કહ્યું કે, મને આપણી સરકાર અને નેતાઓ પર પુરો વિશ્વાસ છે, જે તને ન્યાય અપાવવામાં કોઇ કસર નહીં છોડે. રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે- ભાઇ તુ અમારા દિલમાં હંમેશા જીવતો રહીશ. તારા ફેન્સ તને સૌથી વધુ યાદ કરી રહ્યાં છે. મને અમારી સરકાર અને નેતાઓ પર પુરેપુરો વિશ્વાસ છે, જે તને ન્યાય અપાવવામાં કોઇ કસર નહીં છોડે. તુ એક સાચી પ્રેરણા છો #JustiseSSR’’
નોંધનીય છે કે, ઇન્સ્ટા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં એક ટેબલેટ પર સુશાંત સિંહ રાજપૂતની એક તસવીર લાગેલી છે, અને બેક ગ્રાઉન્ડમાં સુશાંત સિંહની ફિલ્મ કેદારનાથનુ ગીત જા નિસાર વાગી રહ્યું છે. સુરેશ રૈના આજકાલ આઇપીએલ માટે દુબઇમાં છે. સુશાંત માટે ન્યાયની લડાઇમાં કુદ્યો આ સ્ટાર ક્રિકેટર, બોલ્યો- ભાઇ તને ન્યાય અપાવવા કોઇ કસર નહીં છોડીએ રૈનાની ક્રિકેટ કેરિયર.... 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે. સુશાંત માટે ન્યાયની લડાઇમાં કુદ્યો આ સ્ટાર ક્રિકેટર, બોલ્યો- ભાઇ તને ન્યાય અપાવવા કોઇ કસર નહીં છોડીએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
Embed widget