શોધખોળ કરો

IPL 2024 ની શરુઆત પહેલા મુંબઈ માટે સારા સમાચાર! સૂર્યકુમાર યાદવે ઈજા અંગે આપ્યું લેટેસ્ટ અપડેટ  

IPL 2024 સીઝન શરૂ થાય તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સૂર્યકુમાર યાદવે પોતાની ઈજા અંગે લેટેસ્ટ અપડેટ આપ્યું છે.

Suryakumar Yadav On His Injury: IPL 2024 સીઝન શરૂ થાય તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સૂર્યકુમાર યાદવે પોતાની ઈજા અંગે લેટેસ્ટ અપડેટ આપ્યું છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની રિકવરી વિશે જણાવ્યું છે. સૂર્યકુમાર યાદવે લખ્યું છે કે થોડા દિવસો પહેલા સ્પોર્ટ્સ હર્નિયાનુ ઓપરેશન થયુ , નહી કે પગની ઘૂંટીમાં. પરંતુ હવે  ઝડપથી રિકવરી થઈ રહી છે. આ સિવાય આ ભારતીય બેટ્સમેન ટૂંક સમયમાં મેદાન પર જોવા મળશે.

'સૌને શુભ સવાર, આશા છે કે તમે બધા સારા હશો...'

સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે 'તમામને શુભ સવાર, આશા છે કે તમે બધા સારા હશો. હું અહીં કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું, જે કદાચ તમે લોકો જાણતા નથી... હું તમને જણાવવા માંગુ છું કે તાજેતરમાં મારા પગની ઘૂંટીનું નહીં પરંતુ સ્પોર્ટ્સ હર્નીયાનું ઓપરેશન થયું છે. હવે હું સતત ઝડપથી સાજો થઈ રહ્યો છું. તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર... ટૂંક સમયમાં મળીશું. આ સિવાય સૂર્યકુમાર યાદવે નેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે IPLની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

જર્મનીમાં ગ્રોઈન સર્જરી બાદ સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન...

તમને જણાવી દઈએ કે ક્રિકેટર  સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. પરંતુ તાજેતરમાં આ મિડલ ઓર્ડર બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. ગયા મહિને સૂર્યકુમાર યાદવની જર્મનીમાં ગ્રોઈન સર્જરી થઈ હતી. સાથે જ સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ ખેલાડીએ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન શરૂ કરી દીધું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને આશા છે કે આઈપીએલની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

સૂર્યકુમાર યાદવ આઈપીએલનો સ્ટાર બેટ્સમેન છે. ક્રિકેટના ચાહકો તેને મેદાન પર રમતો જોવા માંગે છે. સૂર્યકુમાર યાદવ તેની તોફાની ઈનિંગ માટે જાણીતો છે. સૂર્યકુમાર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget