શોધખોળ કરો

IND vs ENG: ભારત માટે આ ત્રણ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર, ઇંગ્લિશ ટીમ આજે ત્રણેયને કાબુમાં રાખવા કરશે પ્રયાસ

આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન.... 

India vs England: આજે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, ભારત અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં જવા માટે એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ખેલાડીઓ એવા છે જેના પર તમામની નજર રહેશે, અમે અહીં ભારતીય ટીમના ત્રણ એવા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ જેના પર ઇંગ્લિશ ટીમની નજર ચોંટેલી છે. કેમ કે આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન.... 

આજની મેચ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં બપોર 1.30 વાગ્યાથી શરૂ થઇ રહી છે, આ મેચમાં ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલી, ટી20 નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, અને યુવા બૉલર અર્શદીપ સિંહ પર ઇંગ્લિશ ટીમની નજર છે, આ ત્રણેય ખેલાડીઓ પર ટીમ ઇન્ડિયાની જીતનો મદાર રહેલો છે.

વિરાટ કોહલી -
ટી20 વર્લ્ડકપમાં કોહલીએ અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યુ છે, તેને 5 મેચોમાં સૌથી વધુ 246 રન ફટકાર્યા છે. કોહલીએ 123ની એવરેજ સાથે બનાવ્યા છે, જ્યારે તેની સ્ટ્રાઇક રેટ પણ લગભગ 140ની રહી છે. તેને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે. 

સૂર્યકુમાર યાદવ - 
ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવે ધમાલ મચાવી દીધી છે. તેને 5 મેચોમાં 3 ફિફ્ટી ફટકારી દીધી છે, તેને અત્યાર સુધી 225 રન બનાવી લીધા છે, આ દરમિયાન તેની એવરેજ 75 થી વધુની રહી છે. વળી, તેની સ્ટ્રાઇક રેટ આ વર્લ્ડકપમાં 193થી પણ વધારે છે. 

અર્શદીપ સિંહ -
ભારતીય ટીમના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહએ આ ટી20 વર્લ્ડકપમાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે, તેને અત્યાર સુધી 5 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, ખાસ કરીને શરૂઆત સ્પેલમાં અર્શદીપ સિંહ વિકેટો લેવામાં સફળ રહ્યો છે. જો ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ તે પોતાનુ આ ફોર્મ યથાવત રાખશે તો ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઇ જશે. 

 

ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માનો ગેમ પ્લાન -

ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે. રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
IPL 2026: બન્ને દીકરાઓને કારણે મુશ્કેલીમાં મુકાયા સરફરાઝ ખાનના પિતા, જાણો સમસ્યાનો કેવી રીતે શોધ્યો ઉકેલ
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ
શું IPLમાં નવી ટીમની થશે એન્ટ્રી? BCCIના વરિષ્ઠ અધિકારીના નિવેદનથી ચર્ચા તેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget