શોધખોળ કરો

T20 World Cup 2024 માટે કેનેડાએ જાહેર કરી ટીમ, પાકિસ્તાની મૂળના ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન

T20 World Cup 2024:ક્રિકેટ કેનેડાએ આગામી T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે

T20 World Cup 2024: ક્રિકેટ કેનેડાએ આગામી T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેનેડા પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. કેનેડાની કેપ્ટનશીપ પાકિસ્તાની મૂળના કેનેડિયન ઓલરાઉન્ડર સાદ બિન ઝફરને સોંપવામાં આવી છે.

કેનેડાની ટીમમાં પ્રતિભાશાળી ક્રિકેટરોનું મિશ્રણ છે જેમણે સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. કેનેડાને આશા છે કે તેની ટીમ વૈશ્વિક સ્તરે તેના હરિફોને જોરદાર ટક્કર આપવામાં સફળ રહેશે. કેપ્ટન સાદ ઉપરાંત, કેનેડા પાસે બેટ્સમેન એરોન જોન્સન અને ફાસ્ટ બોલર ખલિમ સના જેવા ખેલાડીઓ છે, જેઓ મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.

આ ખેલાડીઓ રહ્યા અનલકી

કેનેડાની ટીમમાં નિખિલ દત્તા અને શ્રીમંત વિજયરત્નેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તજિન્દર સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. જોકે, T20 વર્લ્ડ કપમાં કેનેડા માટે રસ્તો સરળ નહીં હોય, જ્યાં તેને ભારત અને પાકિસ્તાનનો સામનો કરવો પડશે.

કેનેડાને T20 વર્લ્ડ કપ 2024 માટે ગ્રુપ Bમાં સ્થાન મળ્યું છે. કેનેડિયન ટીમ આગામી T20 વર્લ્ડ કપમાં 1 જૂને ડલાસમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. કેનેડા પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે અને યાદગાર પ્રદર્શન કરીને મોટી ટીમોને ચોંકાવી દેવાનો પ્રયાસ કરશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે કેનેડાની ટીમ નીચે મુજબ છે

સાદ બિન ઝફર (કેપ્ટન), એરોન જોનસન, ડિલોન હેલાઇગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગોર્ડન, જુનૈદ સિદ્દીકી, કાલિમ સના, કંવરપાલ તાઠગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, પરઘટ સિંહ, રવિન્દરપાલ સિંહ, રેયાનખાન પઠાણ અને શ્રેયા મોવા.     

રિઝર્વ - તજિન્દર સિંહ, આદિત્ય વર્ધરાજન, અમ્માર ખાલિદ, જતિન્દર મઠરુ અને પરવીન કુમાર.                                                                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget