શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર વિજય શંકરે કર્યા લગ્ન, IPLમાં તેની ટીમ SRHએ આ રીતે પાઠવી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે બુધવારે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશર સાથે લગ્ન કરી લીધા. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લગ્ન સમારોહમાં ઓછો લોકો જોડાયા હતા. જ્યારે વિજય પણ હવે પરણિતોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદ્રાબાદે વિજય શંકરને લગ્નની તસવીર શેર કરતાં તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, ‘અમે આ નવપરણિત કપલને તેના જીવનના શાનદાર દિવસ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે જ તેના સારા લગ્નજીવનની કામના કરીએ છીએ.’ નોંધનીય છે કે, ઓલરાઉન્ડર વિજય શંકર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમમાંથી રમે છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં કરી હતી સગાઈ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી. વિજયે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સગાઈની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આઈપીએલ 2020 માટે યૂએઈ રવાના થતા પહેલા તેની સગાઇના અહેવાલ સામે આવ્યા હતા. આ અવસર પર કેએલ રાહુલ યુઝવેન્જ્ર ચહલ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, વરૂણ નાયર, મોહમ્મદ સિરાજ, સિદ્ધાર્થ કૌલ અને અભિનવ મુકુંદ જેવા ખેલાડીઓએ તેની તસવીર પર કમેન્ટ કરતાં શુભેચ્છા પાઠવી હતી. વર્લ્ડકપમાં રમી હતી અંતિમ મેચ વિજયે છેલ્લી મેચ વર્લ્ડકપમાં રમી હીત. આ મેચ 27 જૂન 2019ના રોજ ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. વિજય ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચે જ વર્લ્ડકપ છોડવો પડ્યો હતો. જોકે તે વર્લ્ડકપમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેના કારણે ટીમ મેનેજમેન્ટ પર અનેક સવાલ ઉઠ્યા હતા. ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં સફળ નથી રહ્યો. જ્યારે આઈપીએલમાં તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget