શોધખોળ કરો

IND vs NZ : ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો મેચ રદ્દ થવાનો વર્લ્ડ રેકોર્ડ, દર 25માં મુકાબલાનું નથી આવતું રિઝલ્ટ

Team India: ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 મેચો રદ કરવામાં આવી છે, જે કોઈપણ ટીમ તરફથી સૌથી વધુ છે. ટીમ ઈન્ડિયાની પ્રત્યેક 25મી ODI મેચ એક યા બીજા કારણોસર રદ થાય છે.

IND vs NZ, 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે  સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહી અને રદ કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 12.5 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વરસાદે તેની ઇનિંગ્સને બરબાદ કરી દીધી હતી. શુભમન ગિલ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 મેચો રદ કરવામાં આવી છે, જે કોઈપણ ટીમ તરફથી સૌથી વધુ છે. ટીમ ઈન્ડિયાની પ્રત્યેક 25મી ODI મેચ એક યા બીજા કારણોસર રદ થાય છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી કઈ ટીમની કેટલી ODI મેચો રદ કરવામાં આવી છે.

કઈ ટીમની કેટલી ODI મેચો રદ કરવામાં આવી?

અત્યાર સુધીમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 ODI મેચો રદ કરવામાં આવી છે. આ પછી ન્યુઝીલેન્ડ 41 રદ થયેલી મેચો સાથે બીજા નંબર પર યથાવત છે. શ્રીલંકાની 38 મેચ, ઓસ્ટ્રેલિયાની 34 મેચ, ઈંગ્લેન્ડની 30 મેચ, વેસ્ટ ઈન્ડિઝની 30 મેચ, દક્ષિણ આફ્રિકાની 21 મેચ, પાકિસ્તાનની 20 મેચ, ઝિમ્બાબ્વેની 12 મેચ, આયર્લેન્ડની 10 મેચ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની 3 વનડેની 7 મેચો રદ કરવામાં આવી છે.

ભારતીય ટીમની વનડેમાં કોની સામે કેટલી મેચ થઈ રદ્દ

ODI ક્રિકેટમાં શ્રીલંકા સામે ભારતીય ટીમની 11 મેચો રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની 10, ન્યુઝીલેન્ડ સામેની 6, પાકિસ્તાન સામેની 4, વેસ્ટ ઈન્ડિઝ સામેની 4, ઈંગ્લેન્ડ સામેની 3, દક્ષિણ આફ્રિકા સામેની 3 અને બાંગ્લાદેશ સામેની 1 મેચ રદ્દ કરવામાં આવી છે.

વરસાદ સિવાયના કારણો

વરસાદ સિવાય અન્ય કારણોસર પણ મેચો રદ્દ કરવામાં આવી છે. જેમાં પથ્થરબાજીથી લઈને ખરાબ પિચ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. 1998માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દર્શકોના ખરાબ વલણને કારણે રદ કરવામાં આવી હતી. સ્ટેન્ડ પર હાજર પાકિસ્તાની દર્શકોએ મેદાન પર પથ્થરમારો કર્યો, જેના કારણે મેચ રદ્દ કરવી પડી.

1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ખરાબ પિચના કારણે રદ કરવામાં આવી હતી. આ મેચ માત્ર 18 બોલ બાદ રદ કરવામાં આવી હતી. આ મેચ ઈન્દોરના નેહરુ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ સિવાય 2002માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે મેચ બે દિવસ બાદ પણ રદ કરવામાં આવી હતી. આ મેચમાં બંને દિવસે માત્ર એક જ દાવ રમાયો હતો. આ પછી મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ 29 અને 30 સપ્ટેમ્બરે રમાઈ હતી. 27 ડિસેમ્બર, 2009 ના રોજ, ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ખરાબ પિચને કારણે ફરીથી રદ કરવામાં આવી હતી. 23.3 ઓવર બાદ મેચ રદ્દ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget