શોધખોળ કરો

ઓવલમાં ઐતિહાસિક જીત બાદ ઈગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં કેમ ગઈ હતી ભારતીય ટીમ, આ ખેલાડીએ કર્યો ખુલાસો

ભારતીય બેટ્સમેન કરુણ નાયરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના મતે મેચ પૂરી થયા પછી ભારતીય ટીમે કંઈ મોટી ઉજવણી કરી ન હતી

IND vs ENG: કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને માત્ર 6 રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી અને શ્રેણી 2-2 થી ડ્રો કરી, પરંતુ વિજય પછી જે દ્રશ્ય જોવા મળ્યું તે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી ગયું. મેચ જીત્યા પછી ટીમ ઈન્ડિયા સીધી ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં પહોંચી જ્યાં બંને ટીમોના ખેલાડીઓ ખુલ્લેઆમ વાત કરતા જોવા મળ્યા હતા.

આ ખેલાડીએ કારણ જણાવ્યું

ભારતીય બેટ્સમેન કરુણ નાયરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના મતે મેચ પૂરી થયા પછી ભારતીય ટીમે કંઈ મોટી ઉજવણી કરી ન હતી પરંતુ બધા વિરોધી ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા અને એકબીજા સાથે વાત કરી હતી. નાયરના મતે, "બંને ટીમોને લાગ્યું કે આ શ્રેણી તાજેતરના સમયની શ્રેષ્ઠ ટેસ્ટ શ્રેણીઓમાંની એક છે. ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે પણ તેને પોતાની કારકિર્દીની યાદગાર શ્રેણી ગણાવી હતી.

શ્રેણીની સફર

ઈંગ્લેન્ડે લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી, પરંતુ ભારતે બીજી ટેસ્ટ જીતીને શાનદાર વાપસી કરી હતી. તે જ સમયે, ત્રીજી મેચ ઈંગ્લેન્ડના ખાતામાં ગઈ. ચોથી મેચ ડ્રો રહી અને ભારતે પાંચમી મેચ રોમાંચક રીતે જીતી લીધી. છેલ્લી ટેસ્ટમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની બેટિંગનો સંપૂર્ણ નાશ કર્યો.

કરુણ નાયરનું વાપસી અને મહત્વપૂર્ણ ઇનિંગ્સ

નાયરને પહેલી ત્રણ ટેસ્ટમાં રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ તે ત્રણેય મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. જેના કારણે તેને ચોથી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ઋષભ પંતની ઈજાને કારણે તેને પાંચમી ટેસ્ટમાં ફરીથી તક આપવામાં આવી હતી અને તેણે તે મેચમાં 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સને કારણે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 224 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 247 રનમાં સમેટાઈ ગઈ હતી.

બીજા ઇનિંગ્સમાં ભારતે 396 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને ઈંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. છેલ્લા દિવસે યજમાન ટીમને 35 રનની જરૂર હતી અને 4 વિકેટ બાકી હતી પરંતુ મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી અને 9 વિકેટ લઈને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.  હવે ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમતી જોવા મળશે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget