શોધખોળ કરો

ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી  જેમાં ચાહકોને તેમની નિવૃત્તિ વિશે માહિતી આપી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે તેઓ IPL અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિજય શંકરે IPL અને ઘરેલું ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
  • શંકરે 12 ODI, 9 T20 અને 78 IPL મેચ રમી છે.
  • તેઓ 2019 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતા.

ભારતીય ક્રિકેટર વિજય શંકર  જેને "3D પ્લેયર" તરીકે પણ ઓળખવામાં આવે છે  તેમણે 22 મેના રોજ નિવૃત્તિની જાહેરાત કરી. શંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી  જેમાં ચાહકોને તેમની નિવૃત્તિ વિશે માહિતી આપી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે તેઓ IPL અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે. શંકરે 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2019 ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. શંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પણ પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું.

મેં નવી તકો મેળવવા માટે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો

વિજય શંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં, તેમણે લખ્યું, "ક્રિકેટ મારું જીવન છે, હું 10 વર્ષનો હતો ત્યારથી રમી રહ્યો છું  અને 25 વર્ષ પછી  હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને તે સ્તરે રમવાની તક મળી જેનું દરેક સ્વપ્ન જુએ છે. મેં સ્થાનિક અને IPL ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિ લેવાનો પણ નિર્ણય લીધો છે જેથી હું રમતમાં નવા અવસરોને પસંદ કરી શકું."  દેશ માટે રમવું એ મારી સૌથી ખુશ ક્ષણોમાંની એક છે. તમારા બધા તરફથી મને મળેલા પ્રેમ માટે હું હંમેશા આભારી રહીશ. હું આ તકે  BCCI, મારા બધા કોચ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો અને ટ્રેનર્સ તેમજ મારી ક્રિકેટ સફરમાં યોગદાન આપનારા દરેકનો આભાર માનું છું.

આવું રહ્યું વિજય શંકરનું કરિયર

જ્યારે વિજય શંકરને 2019 ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પસંદ કરવામાં આવ્યા ત્યારે તત્કાલીન મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, જ્યારે વિજય શંકરને પાકિસ્તાન સામે તે વર્લ્ડ કપમાં રમવાની તક મળી  ત્યારે તેણે પોતાના પહેલા જ બોલે વિકેટ લીધી. પોતાની કારકિર્દીમાં, વિજય શંકરે 12 ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 12 ODI મેચોમાં તેણે 31.85 ની સરેરાશથી 223 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, વિજય શંકરે 9 મેચ રમી 25.25 ની સરેરાશથી 101 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી.

IPLમાં, વિજય શંકરને ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સહિત ચાર ટીમો માટે રમવાની તક મળી. વિજય શંકરે IPLમાં કુલ 78 મેચ રમી, 1233 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી.

આ પણ વાંચો- IPL 2026: પ્લેઓફના છેલ્લા સ્લોટ માટે 4 ટીમો વચ્ચે જંગ, જાણો કોણ મારી શકે છે બાજી

ઘરેલુ ક્રિકેટમાં વિજય શંકર તમિલનાડુ ટીમ માટે રમ્યા અને તેમાં તેમણે કુલ 77 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 46.73 ની સરેરાશથી 4253 રન બનાવ્યા, જેમાં 13 સદી અને 23 અડધી સદીનો સમાવેશ થાય છે. વિજય શંકરે 56.60 ની સરેરાશથી 43 વિકેટ પણ લીધી.

Frequently Asked Questions

વિજય શંકરે કઈ તારીખે નિવૃત્તિની જાહેરાત કરી?

વિજય શંકરે 22 મેના રોજ નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે IPL અને સ્થાનિક ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિ લીધી છે.

વિજય શંકરે શા માટે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો?

તેમણે ક્રિકેટમાં નવી તકો મેળવવા માટે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેઓ 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યા છે.

વિજય શંકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પ્રવેશ કર્યો?

વિજય શંકરે 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2019 ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો પણ ભાગ હતા.

વિજય શંકરે IPLમાં કેટલી ટીમો માટે રમ્યા?

વિજય શંકરે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સહિત ચાર ટીમો માટે રમ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની
IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
Embed widget