શોધખોળ કરો

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો વિરાટ કોહલી, સચિનનો આ રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વના નંબર વન બેટ્સમેન છે.

IND Vs AUS: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલ ત્રીજા વનડે મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. ત્રીજી વનડે મેચમાં 23 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સૌથી ઝડપી 12000 રન પૂરા કરવાના મામલે વિરાટ કોહલી વિશ્વના સૌથી મહાન બેટ્સમેન રહેલ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ માત્ર 242 ઇનિંગમાં વનડે ક્રિકેટમાં 12000 રન પૂરા કર્યા છે. આ પહેલા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિન તેંડુલકરે 300 ઇનિંગમાં વનડે ક્રિકેટમાં 12000 રન પૂરા કર્યા હતા. સચિન તેંડુલકરની તુલનામાં વિરાટ કોહલીએ 58 ઇનિંગ પહેલા જ આ ઉપલબ્ધિ મેળવી લીધી છે. વિરાટ કોહલી ઉપરાંત માત્ર પાંચ બેટ્સમેન સચિન તેંડુલકર, જયસૂર્યા, કુમાર સાંગાકારા, રિકી પોન્ટિંગ અને મહેલા જયવર્ધને જ વનડે ક્રિકેટમાં 12 હજાર રન બનાવવામાં સફળ રહ્યા છે. વિરાટ કોહલીના નામે આ છે રેકોર્ડ વિરાટ કોહલી હાલના સમયમાં વિશ્વના નંબર વન બેટ્સમેન છે. વિરાટ કોહલીના નામે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન (175 ઇનિંગમાં), 9000 રન (194 ઇનિંગમાં), 10000 રન (205 ઇનિંગમાં) અને 11000 રન (222 ઇનિંગમાં) પૂરા કરવાનો રેકોર્ડ છે. શાનદાર છે વનડે કારકિર્દી વિરાટ કોહલી વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી શાનદાર બેટ્સમેન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 250 મેચોમાં 59.29 રનની સરેરાશથી 11977 રન બનાવ્યા છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 43 સેન્ચુરી અને 59 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીથી વધારે સેન્ચુરી માત્ર સચિન તેંડુલકરે ફટકારી છે. સચિનના નામે 49 સેન્ચુરી છે અને વિરાટ કોહલી પાસે આ રેકોર્ડ તોડવાની પણ તક છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે
Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ
Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ
World News: માત્ર 56 હજારની વસ્તી ધરાવતા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, કહ્યું- અમે ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બનીએ
World News: માત્ર 56 હજારની વસ્તી ધરાવતા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ધમકી, કહ્યું- અમે ક્યારેય અમેરિકાનો ભાગ નહીં બનીએ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
Embed widget