શોધખોળ કરો

પૂર્વ ક્રિકેટરનો ખુલાસો- જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે કેપ્ટન કોહલી, ઘરે નથી એક પણ નોકર

જો કોઈ તેના ઘરે જાય તો વિરાટ અને તેની પત્ની ખુદ તેના હાથેથી ભોજન પીરશે છે અને પોતાના ગેસ્ટનું ધ્યાન રાખે છે.

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ફીલ્ડ પર જેટલી રમતને લઈને આક્રોશમાં જોવા મળે છે એટલા જ તે ફિલ્મની બહાર નરમ દીલના છે. આ વાતનો ખુલાસો BCCIના પૂર્વ સીલેક્ટર્સ સરણદીપ સિંહે કર્યો છે. સરણદીપ સિંહે કહ્યું કે, વિરાટની પાસે બધું હોવા છતાં તે જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. વિરાટના ઘરે એક પણ નોકર નથી- સરણદીપ સિંહ સરણદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં વિરાટ વિશે વાત કરી જેમાં તેમણે કહ્યું કે, વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્માના મુંબઈના ઘરમાં એક પણ નોકર નથી. મતલબ ભોજનથી લઈને સાફ સફાઈ અને બાકીની અન્ય વસ્તુનું ધ્યાન તે બન્ને જ રાખે છે. તેમણે કહ્યું કે, “જો કોઈ તેના ઘરે જાય તો વિરાટ અને તેની પત્ની ખુદ તેના હાથેથી ભોજન પીરશે છે અને પોતાના ગેસ્ટનું ધ્યાન રાખે છે. તેનાથી સારું શું હોઈ શકે?” સરણદીપે કહ્યું કે, “ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓમાં વિરાટ માટે એક ખાસ ઇજ્જત અને પ્રેમ છે. ટીમના સારા પ્રદર્શન માટે જરૂરી છે આક્રમક વ્યવહાર- સરણદીપ સિંહ સરણદીપ સિંહે વિરાટના ફીલ્ડ પર આક્રમક વ્યવહાર પર કહ્યું કે, “તે આવો એટલા માટે રહે છે કારણ કે તે ટીમના કેપ્ટનની સાથે સારું પ્રદર્શન કરવા માટે ઘણી વખત આવો વ્યવહાર કરવો જરૂરી પણ હોય છે. વિરાટ ટીમના બાકી ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે સતત પ્રેરિત કરતા રહે છે.” તમને જણાવીએ કે, વિરાટની પત્ની અનુષ્કા શર્માએ હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે. બન્નેએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget