શોધખોળ કરો

Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તેમની ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઈજાને કારણે તે આજની મેચ રમી રહ્યો નથી.

યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને તેમની વન-ડે કેપ્સ આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ બંને ખેલાડીઓ આજે વનડે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. કોચ ગૌતમ ગંભીરે યશસ્વીને તેની કેપ આપી જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિતને તેની વન-ડે કેપ આપી હતી.

રોહિતે જણાવ્યું કે વિરાટ ગઈ રાતથી ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો હતો અને તેના કારણે તે આ મેચમાં રમી રહ્યો નથી. BCCI એ વિરાટ કોહલીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ નથી કારણ કે તે ગઈકાલ રાતથી જમણા ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો છે. આ કારણે વિરાટ કોહલીને પ્રથમ ODI મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપGujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચારRajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં
47 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
47 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
Embed widget