શોધખોળ કરો

Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તેમની ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઈજાને કારણે તે આજની મેચ રમી રહ્યો નથી.

યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને તેમની વન-ડે કેપ્સ આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ બંને ખેલાડીઓ આજે વનડે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. કોચ ગૌતમ ગંભીરે યશસ્વીને તેની કેપ આપી જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિતને તેની વન-ડે કેપ આપી હતી.

રોહિતે જણાવ્યું કે વિરાટ ગઈ રાતથી ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો હતો અને તેના કારણે તે આ મેચમાં રમી રહ્યો નથી. BCCI એ વિરાટ કોહલીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ નથી કારણ કે તે ગઈકાલ રાતથી જમણા ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો છે. આ કારણે વિરાટ કોહલીને પ્રથમ ODI મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget